પોરબંદર ખાતે આવેલ અને ખાદી ગ્રામ ઉદ્યોગ ભવન ના પ્રમુખશ્રી અનીલભાઈ કારિયા અને મંત્રી શ્રી હરીશભાઈ મેહતા અને મંત્રી શ્રી પાર્થભાઈ દત્તા વ્યવસ્થાપક શ્રી રમેશભાઈ વિઠલાની તેમજ ખાદી ભવનના સમગ્ર કર્મચારીઓ સાથે ખાદી સંવાદ કરેલ જેમાં ખાદી સાથેના સંકળાયેલા પ્રશ્નોની વિસ્તૃત ચર્ચા કરેલ જેમ કે ખાદીના પ્રોડક્શનમાં વધારો કરવો અને લોકલ ફોર વોકલ આપડા દેશ ના વડાપ્રધાન શ્રી ના આયોજન ને ખૂબ વેગ આપી રોજગારી વધારવી તેમજ ખાદીના વેચાણને લગતા વિવિધ પ્રશ્નોનું અને ખાદીના વેચાણને વેગ મળે તે માટે વિસ્તૃત માહિતી સાથે ચર્ચાઓ કરેલ એમની સાથે શ્રી સિલસાહેબ kvic mumbai અને શ્રી સંજય હેડવઃ સાહેબ kvic ahemdabad શ્રી પોસવાલ સાહેબ kvic new delhi આ ખાદી સવાદ માં ઉપસ્થિત રહેલ અને ખાદી ના રોંજગારી ના ઉમદા હેતુ સર ચર્ચા ઓ કારેલ ત્યાર બાદ રાત્રી વિરામ કરી તા 13 ના વહેલી સવારે કીર્તિ મંદિર જય પૂજ્ય બાપુ ના જન્મ સ્થાન પર નત મસ્તક કરી અને દ્વારકા તરફ પ્રયાણ કરેલ
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
બેડા રાયપુરા ગામે પરમ પૂજ્ય શ્રી છોટેદાદાને જોવા હજારોની જન મેદની ઉમટી. ધારાસભ્ય મોહનભાઈ ઢોડીયાએ લીધો દર્શનનો લાહ્વો
વાલોડ તાલુકાના બેડા રાયપુરા ગામમાં નવનાથ ધામ બીલીમોરાના મહાન સંત શિરોમણિ પરમ પૂજ્ય શ્રી...
ઠાસરા તાલુકાના મૂળિયાદ ગામે યુવક ની હત્યા નો મામલો સામે આવ્યો.
ઠાસરા.ખેડા
ઠાસરા નાં મૂળિયાદ ગામે યુવકની હત્યાનો મામલો સામે આવ્યો
મૂળિયાદ...
દાહોદ: ગ્રામ્ય વિસ્તારના મતદારોનો મિજાજ ઝાલોદ ગામના લોકો શું ઈચ્છી રહ્યા છે:જુઓ
દાહોદ: ગ્રામ્ય વિસ્તારના મતદારોનો મિજાજ ઝાલોદ ગામના લોકો શું ઈચ્છી રહ્યા છે:જુઓ
AC Tips for Monsoon: बारिश और उमस में कौन से मोड और कितने टेम्परेचर पर चलाए एसी, बहुत खास है ये टिप्स
चिलचिलाती गर्मी से राहत दिलाने के लिए हम एसी का इस्तेमाल करते हैं। मगर मानसून के मौसम में एसी को...
શંખેશ્વર : પાડલા ગામે એક જ સમાજમાં ફાયરિંગની ઘટના | SatyaNirbhay News Channel
શંખેશ્વર : પાડલા ગામે એક જ સમાજમાં ફાયરિંગની ઘટના | SatyaNirbhay News Channel