પોરબંદર ખાતે આવેલ અને ખાદી ગ્રામ ઉદ્યોગ ભવન ના પ્રમુખશ્રી અનીલભાઈ કારિયા અને મંત્રી શ્રી હરીશભાઈ મેહતા અને મંત્રી શ્રી પાર્થભાઈ દત્તા વ્યવસ્થાપક શ્રી રમેશભાઈ વિઠલાની તેમજ ખાદી ભવનના સમગ્ર કર્મચારીઓ સાથે ખાદી સંવાદ કરેલ જેમાં ખાદી સાથેના સંકળાયેલા પ્રશ્નોની વિસ્તૃત ચર્ચા કરેલ જેમ કે ખાદીના પ્રોડક્શનમાં વધારો કરવો અને લોકલ ફોર વોકલ આપડા દેશ ના વડાપ્રધાન શ્રી ના આયોજન ને ખૂબ વેગ આપી રોજગારી વધારવી તેમજ ખાદીના વેચાણને લગતા વિવિધ પ્રશ્નોનું અને ખાદીના વેચાણને વેગ મળે તે માટે વિસ્તૃત માહિતી સાથે ચર્ચાઓ કરેલ એમની સાથે શ્રી સિલસાહેબ kvic mumbai અને શ્રી સંજય હેડવઃ સાહેબ kvic ahemdabad શ્રી પોસવાલ સાહેબ kvic new delhi આ ખાદી સવાદ માં ઉપસ્થિત રહેલ અને ખાદી ના રોંજગારી ના ઉમદા હેતુ સર ચર્ચા ઓ કારેલ ત્યાર બાદ રાત્રી વિરામ કરી તા 13 ના વહેલી સવારે કીર્તિ મંદિર જય પૂજ્ય બાપુ ના જન્મ સ્થાન પર નત મસ્તક કરી અને દ્વારકા તરફ પ્રયાણ કરેલ
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
વિશ્વાસ થી વિકાસ યાત્રા-દાહોદ
દાહોદ ખાતે ગ્રામ્ય-શહેરી વિસ્તારનાં સ્વ-સહાય જૂથોને ચેક વિતરણ કાર્યક્રમ દંડક શ્રી રમેશભાઇ કટારાની અધ્યક્ષતામાં યોજાયો
જિલ્લાની ૬૦૦ સ્વ સહાય જૂથોને રૂ. ૬૦૦ લાખની કેશ ક્રેડિટ ધિરાણ મંજૂર, ૨૪૦ સ્વસહાય જૂથોને રૂ. ૭૧.૬૦...
નવપરિણીતાનું મોત, સાસરિયાઓ પર દહેજ હત્યાનો કેસ
અંબાલા શહેર. દેવીનગરમાં રહેતી એક નવપરિણીતનું શંકાસ્પદ સંજોગોમાં મોત થયું હતું. તેના મૃત્યુનું...
টিংখাংবাসী ৰাইজৰ উদ্যোগত অনুষ্ঠিত হ'বলগীয়া প্ৰথম বাৰ্ষিক কেন্দ্ৰীয় কৰম সন্মিলনৰ সমিতি গঠন
টিংখাঙৰ ৰাজগড় চাই বিবাহ ভৱনত অনুষ্ঠিত হয় এখন গুৰুত্বপূৰ্ণ সভা। সভাত টিংখাংবাসী ৰাইজৰ উদ্যোগত...
ಬೆಂಗಳೂರಿನಲ್ಲಿ 10 ಸಾವಿರ ವರ್ಷಗಳಷ್ಟು ಹಳೆಯದಾದ ತ್ರಿಶೂಲ ಹಾಗೂ 3 ಸಾವಿರ ವರ್ಷಗಳಷ್ಟು ಹಳೆಯದಾದ ವಜ್ರಾಯುಧ ಪ್ರದರ್ಶನ ಮಾಡಲಾಯಿತು.
ಬೆಂಗಳೂರು ಪ್ರೆಸ್ ಕ್ಲಬ್ ನಲ್ಲಿ 10 ಸಾವಿರ ವರ್ಷಗಳಷ್ಟು ಹಳೆಯದಾದ ತ್ರಿಶೂಲ ಹಾಗೂ 3 ಸಾವಿರ ವರ್ಷಗಳಷ್ಟು ಹಳೆಯದಾದ...