પોરબંદર ખાતે આવેલ અને ખાદી ગ્રામ ઉદ્યોગ ભવન ના પ્રમુખશ્રી અનીલભાઈ કારિયા અને મંત્રી શ્રી હરીશભાઈ મેહતા અને મંત્રી શ્રી પાર્થભાઈ દત્તા વ્યવસ્થાપક શ્રી રમેશભાઈ વિઠલાની તેમજ ખાદી ભવનના સમગ્ર કર્મચારીઓ સાથે ખાદી સંવાદ કરેલ જેમાં ખાદી સાથેના સંકળાયેલા પ્રશ્નોની વિસ્તૃત ચર્ચા કરેલ જેમ કે ખાદીના પ્રોડક્શનમાં વધારો કરવો અને લોકલ ફોર વોકલ આપડા દેશ ના વડાપ્રધાન શ્રી ના આયોજન ને ખૂબ વેગ આપી રોજગારી વધારવી તેમજ ખાદીના વેચાણને લગતા વિવિધ પ્રશ્નોનું અને ખાદીના વેચાણને વેગ મળે તે માટે વિસ્તૃત માહિતી સાથે ચર્ચાઓ કરેલ એમની સાથે શ્રી સિલસાહેબ kvic mumbai અને શ્રી સંજય હેડવઃ સાહેબ kvic ahemdabad શ્રી પોસવાલ સાહેબ kvic new delhi આ ખાદી સવાદ માં ઉપસ્થિત રહેલ અને ખાદી ના રોંજગારી ના ઉમદા હેતુ સર ચર્ચા ઓ કારેલ ત્યાર બાદ રાત્રી વિરામ કરી તા 13 ના વહેલી સવારે કીર્તિ મંદિર જય પૂજ્ય બાપુ ના જન્મ સ્થાન પર નત મસ્તક કરી અને દ્વારકા તરફ પ્રયાણ કરેલ
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
पुताई का कार्य कर रहा था कि बालकनी के बाहर से निकल रही बिजली लाइन की चपेट में आने से करंट लगने से अचेत हो गया उसको तुरंत एमबीएस अस्पताल लाया गया जहाँ डॉक्टरों ने मृत घोषित किया।
शहर के बोरखेड़ा थाना क्षेत्र में देवली अरब रोड की प्रताप कॉलोनी में पुताई का कार्य करने के दौरान...
एक उम्मीद सेवा संस्थान ने दीपावली की खुशियां मजदूर परिवारों की बीच बांटी, छोटे बच्चों को किये नए कपड़े वितरित
एक उम्मीद सेवा संस्थान के द्वारा दीपावली के पावन अवसर पर हमारी टीम गरीब निर्धन और मजदूर वर्ग के...
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા-હળવદ હાઇવે પર કારમાં અચાનક આગ લાગતા દોડધામ મચી
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા-હળવદ હાઇવે પર કારમાં અચાનક આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી....
અકસ્માતને કારણે 8 મહિના સુધી પથારીવશ રહી:આજે સ્ટાર્સને યોગ શીખવે છે, કરીના પહેલી ક્લાયન્ટ, આલિયાએ પ્રેગ્નેન્સી દરમિયાન પણ યોગ કર્યા, PMને યોગ શીખવવાનું સપનું
મુંબઈના બાંદ્રામાં આવેલો છે અંશુકા યોગ સ્ટુડિયો. અહીં અમે એક ખૂબ જ ખાસ વ્યક્તિ સાથે મુલાકાત કરી...
श्री बंडू निरंजन इंगळे मु. पो. निपाणा जिल्हा अकोला यांनी दिला न्याय न मिळाल्यास आत्महत्येचा इशारा
अकोला
दिनांक 3 ऑक्टोबर 2022 श्री बंडू निरंजन इंगळे व इतर दहा कामगारांना पूर्वरत कामावर...