પોરબંદર ખાતે આવેલ અને ખાદી ગ્રામ ઉદ્યોગ ભવન ના પ્રમુખશ્રી અનીલભાઈ કારિયા અને મંત્રી શ્રી હરીશભાઈ મેહતા અને મંત્રી શ્રી પાર્થભાઈ દત્તા વ્યવસ્થાપક શ્રી રમેશભાઈ વિઠલાની તેમજ ખાદી ભવનના સમગ્ર કર્મચારીઓ સાથે ખાદી સંવાદ કરેલ જેમાં ખાદી સાથેના સંકળાયેલા પ્રશ્નોની વિસ્તૃત ચર્ચા કરેલ જેમ કે ખાદીના પ્રોડક્શનમાં વધારો કરવો અને લોકલ ફોર વોકલ આપડા દેશ ના વડાપ્રધાન શ્રી ના આયોજન ને ખૂબ વેગ આપી રોજગારી વધારવી તેમજ ખાદીના વેચાણને લગતા વિવિધ પ્રશ્નોનું અને ખાદીના વેચાણને વેગ મળે તે માટે વિસ્તૃત માહિતી સાથે ચર્ચાઓ કરેલ એમની સાથે શ્રી સિલસાહેબ kvic mumbai અને શ્રી સંજય હેડવઃ સાહેબ kvic ahemdabad શ્રી પોસવાલ સાહેબ kvic new delhi આ ખાદી સવાદ માં ઉપસ્થિત રહેલ અને ખાદી ના રોંજગારી ના ઉમદા હેતુ સર ચર્ચા ઓ કારેલ ત્યાર બાદ રાત્રી વિરામ કરી તા 13 ના વહેલી સવારે કીર્તિ મંદિર જય પૂજ્ય બાપુ ના જન્મ સ્થાન પર નત મસ્તક કરી અને દ્વારકા તરફ પ્રયાણ કરેલ
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Parliament Session 2024: शिक्षा मंत्री ले रहे थे शपथ तो विपक्षी सांसदों ने लगाए NEET-NEET के नारे
Parliament Session 2024: शिक्षा मंत्री ले रहे थे शपथ तो विपक्षी सांसदों ने लगाए NEET-NEET के नारे
ડીસામાં 250 થી વધુ જગ્યાએ સાર્વજનિક ગણેશોસ્તવ
ડીસામાં 250 થી વધુ જગ્યાએ સાર્વજનિક ગણેશોસ્તવ
ગોવર્ધનનાથજી હવેલીમાં દાન લીલા મનોરથ યોજાશે
કાલોલ નગરમાં યુવા વૈષ્ણવાચાર્ય નું આગમન શ્રી ગોવર્ધનનાથજી હવેલી માં દાન લીલા મનોરથ નાં દર્શન મા...
Atal Bihari Vajpayee ने Israel-Palestine पर क्या कहा था, अब वायरल हो गया बयान
Atal Bihari Vajpayee ने Israel-Palestine पर क्या कहा था, अब वायरल हो गया बयान
श्री मद् भागवत कथा में उमड़ा जनसैलाब तत्व रुप में भगवान का दर्शन करना है- साध्वी स्वाति भारती
कृषि उपज मंडी में दिव्य ज्योति जागृति संस्थान के तत्वावधान में आयोजित श्रीमद् भागवत कथा में...