વી.જે.મદ્રેસા સંકુલમાં સામાન્યજ્ઞાન-બુધ્ધિ કસોટી પરીક્ષા પરીક્ષા વિકાસ વર્તુળ ટ્રસ્ટ ભાવનગર દ્વારા યોજાઈ હતી જેમાં ગુજરાતી મીડીયમ અને ઈંગ્લીશ મીડીયમના 300 વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓએ પરીક્ષા આપી હતી.
ક્લાર્કથી લઇને ઓફિસર સુધીની સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે ઉપયોગી થતી અને વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી સાથે આત્મવિશ્વાસમાં વધારો કરતી બુદ્ધિ કસોટીનું આયોજન વિકાસ વર્તુળ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે.
વી. જે. મદ્રેસાના ઓન સેક્રેટરી ફારૂકભાઈ સૂર્યા , પ્રિન્સિપાલ ઇસ્માઇલ મુલતાનીએ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડ્યુ હતું.
વિકાસ વર્તુળ ટ્રસ્ટ ભાવનગર એ વ્યક્તિના વિકાસ માટે સાચું અને સમયસર માર્ગદર્શન આપતી અનોખી સંસ્થા છે. વિદ્યાર્થીઓને કારકિર્દીલક્ષી માર્ગદર્શન આપી ઉચ્ચ કારકિર્દી તરફ આગળ વધારવા અને બેરોજગારોને રોજગારલક્ષી માર્ગદર્શન પૂરું પાડી તેની કારકિર્દી ઘડવામાં મદદરૂપ થવા પ્રયત્નો કરવામાં આવે છે. .
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
પાલનપુર વિદ્યાર્થીનું અપહરણ બાદ હત્યાનો મામલો..
પાલનપુરના વિદ્યાર્થી ના અપહરણ બાદ હત્યા નો મામલો...
પરિવારજનો અને સમાજના...
ઉમરેઠ ના 15 વખત સમરસ બનેલા જીતપુરા માં અનોખા ગરબા
આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકાના 15 વખત સમરસ બનેલા ગામ જીતપુરા માં અનોખા ગરબા યોજાયા હતા
જેમાં...
કઠલાલ તાલુકાની જમણી પ્રા.શાળામાં દાદા ની યાદ માં વોટર કુલર નું દાન
જમણી પ્રા.શાળા માં ગામના રહીશ કુ.કિષ્ના બેન મનિષભાઈ પટેલે પોતાના દાદા સ્વ.વિનોદભાઈ સતિષભાઈ પટેલ...
টিংখাঙৰ ৰাজগড়ত একে স্থানত দুটাকৈ ভয়ংকৰ পথ দুৰ্ঘটনা। কেইবাজনো আহত। এগৰাকী মহিলাৰ অৱস্থা সংকটজনক।
টিংখাঙৰ ৰাজগড়ত আজি একে স্থানতে পৃথকে পৃথকে সংঘটিত হয় দুটাকৈ ভয়ংকৰ পথ দুৰ্ঘটনা।উক্ত ঘটনাত কেইবাজনো...