મહેસાણા પ્રવાસન સમિતિ દ્વારા જે મંદિરોનો વિકાસ કરવા માટે ગ્રાન્ટના નાણાં ફાળવવા માટેની દરખાસ્ત કરાઈ છે. મહેસાણા જિલ્લાના આ 6 મંદિરોને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા દરખાસ્ત કરાઈ તેમાં વિસનગરના વાલમ ગામમાં આવેલ શ્રીકૃષ્ણ મંદિર અને ઊંઝાના ઉનાવા ગામે આવેલ હનુમાન મંદિર, નીલકંઠેશ્વર મહાદેવ મંદિર અને શનિદેવ ભગવાન તેમજ ઉપેરા ગામે આવેલ ઠાકોરજી મંદિર, કડી થોળ રોડ પર આવેલ દશા માતાજીના મંદિર નો સમાવેશ થાય છે