સિહોર નગરપાલિકા વહીવટી તંત્રમાં કટલી હદે બેદરકારી ચાલી રહી છે તેનું વધુ એક ઉદાહરણ ગોદાવરી સ્કૂલ પાસે જોવા મળ્યું છે અહીંગટરની કામગીરી શરૂ હતી જે અધૂરી છોડી દવાતા વાહન ચાલકા અટવાયા હતા આ કારણથી સ્થાનિક રહીશા અને વાહન ચાલકોમાં બદરકાર અધિકારીઓ સામે રોષ જોવા મળી રહ્યો છે. થોડા દિવસ પહેલા સિહોરના વોર્ડ4 માં આવેલ ગોદાવરી સ્કૂલ આસપાસ ગટરનો પ્રશ્ન ખૂબ ચગ્યો હતો અહીં ગટરના પાણીના કારણે લોકો ત્રાસી ઉઠયા હતા જે મામલો અખબારો સુધી પાહચ્યા અને ત્યાર બાદ તંત્ર દ્વારા તેની નોંધ લઈ તાત્કાલિક ગટરની સમસ્યાના કામ શરૂ કરાયા હતા અહીં તંત્રએ સમસ્યાના નિરાકરણ માટે ગટરના પાઇપો નાખવા માટે રોડ ખોદાયો હતો જે રોડ અમદાવાદ જવાનો છે જે રોડમાં ગટરની કામગીરી પૂર્ણ થતાં જે બાદ કામગીરી દેવામાં અધુરી મુકી દેવામાં આવી છે. અધૂરી છોડો આવતા વરસાદી પાણી વચ્ચ વાહનચાલકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. સતત વાહનાથી ધમધમતા વિસ્તાર રાડની અધૂરી કામગીરીન લઈ લાક રાષ પ્રબળ બન્યા છે ગટરની અધૂરી કામગીરી વરસાદના કારણે ટલ્લે ચઢી,વાહનચાલકોને હાલાકી, લોકો મુશ્કેલીનો સામનો કરી રહા છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
পুনৰ মাধৱদেৱ বিশ্ববিদ্যালয়ত প্ৰতিবাদ ৷ স্নাতকোত্তৰ শিক্ষাৰম্ভৰ দাবী প্ৰতিবাদ
মাধৱদেৱ বিশ্ববিদ্যালয়ত স্নাতকোত্তৰ শ্ৰেণীৰ পাঠদান আৰম্ভ কৰাৰ দাবীত আজি দ্বিতীয়...
মাহমৰাত অগপৰ সাংগঠনিক সভা
মাহমৰাত অসম গণ পৰিষদৰ সাংগঠনিক সভা সম্পন্ন
মিত্ৰজোঁট অগপক এলাগি কৰাৰ ক্ষোভ যুৱ পৰিষদৰ...
अपहरण, लुट,चौथ वसूली गैंग का सरगना हार्डकोर बदमाश असलम शेर खान चिंटू का पुलिस ने रोड पर निकाला जुलूस
अपहरण, लुट,चौथ वसूली गैंग का सरगना हार्डकोर बदमाश असलम शेर खान चिंटू का पुलिस ने रोड पर निकाला जुलूस
ડીસા તાલુકાના રામપુરા(દામા) ગામમાં શ્રાવણ મહિનાની શિવ પૂજામાં શિવભક્તો રસતરબોળ બન્યા.રામપુરા ગામ
ડીસા તાલુકાના રામપુરા(દામા) ગામમાં શ્રાવણ મહિનાની શિવ પૂજામાં શિવભક્તો રસતરબોળ બન્યા.રામપુરા ગામ
ಪರಿಶಿಷ್ಟರ ಒಳ ಮೀಸಲಾತಿ ಅನುಷ್ಠಾನಕ್ಕೆ ಆಗ್ರಹಿಸಿ 'ಪ್ರೊ. ಕೃಷ್ಣಪ್ಪ ಸ್ಥಾಪಿತ ಕರ್ನಾಟಕ ದಲಿತ ಸಂಘರ್ಷ ಸಮಿತಿ' ಸದಸ್ಯರು ಬೆಂಗಳೂರು ನಗರ ಜಿಲ್ಲಾಧಿಕಾರಿಗಳಿಗೆ ಮನವಿ ಪತ್ರ ನೀಡಲಾಯಿತು.
ಸೆಪ್ಟೆಂಬರ್ 12, 2024
ಪರಿಶಿಷ್ಟರ ಒಳ ಮೀಸಲಾತಿ ಅನುಷ್ಠಾನಕ್ಕಾಗಿ ಪ್ರೊ. ಬಿ. ಕೃಷ್ಣಪ್ಪ ಸ್ಥಾಪಿತ 'ಕರ್ನಾಟಕ ದಲಿತ...