આજરોજ ઉમરેઠ શહેરના જાગનાથ ભાગોળ ખાતે આવેલ રાવળીયા ચકલા ખાતે આમ આદમી પાર્ટી દ્વારા અરવિંદ કેજરીવાલજીની આપેલી ગેરેન્ટી કાર્ડનું વિતરણ કરવામા આવ્યું હતું. જેમાં આણંદ જિલ્લા પ્રમુખ અમરીશભાઈ પટેલ તથા આણંદ જિલ્લા સોશિયલ મીડિયા ઇન્ચાર્જ બિન્દલ લખારા ઉર્ફે ચૌહાણ તથા પાર્ટીના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા અને અંદાજે 300 થી વધારે વ્યક્તિઓએ એમના ફોનથી મિસકોલ કરી આમ આદમી પાર્ટીના સભ્યો બન્યા હતા અને ગેરેન્ટી કાર્ડ લીધા હતા. આમ આદમી પાર્ટીના ગેરંટી કાર્ડ લેવા માટે ખૂબ જ મોટી સંખ્યામાં ભીડ ઉમટી પડી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
નવરાત્રી પર્વને લઈને ઘટ સ્થાપન
#buletinindia #gujarat #arvalli
દેવગઢબારિયા મામલતદાર કચેરી માં ફરજ બજાવતા મહેસુલ કર્મચારીઓ પોતાની પડતર માગણીઓને લઈ હડતાલ પર
દેવગઢબારિયા મામલતદાર કચેરી માં ફરજ બજાવતા મહેસુલ કર્મચારીઓ પોતાની પડતર માગણીઓને લઈ હડતાલ પર
उपसरपंच सूरज मचाले यांच्या धाडसाबद्दल शिरुर येथे सन्मान
शिरुर दिनांक ( वार्ताहर ) इनामगाव (ता. शिरूर) येथील शेततळ्यात बुडणाऱ्या पाच अल्पवयीन मुलांचे...
जनावरांच्या सुरक्षेसाठी गोठ्यात केला जातोय कडुलिंबाच्या पाल्याचा धूर
कन्नड: जनावरांच्या सुरक्षेसाठी गोठ्यात केला जातोय कडुलिंबाच्या पाल्याचा धूर तालुक्यातील करजखेड,...
જુનાગઢ જીલ્લાના વિવિધ ગામો ને જોડતા રસ્તાઓ માટે રૂપિયા 19 કરોડ થી વધુના કામોને મંજૂરી
જુનાગઢ જીલ્લાના વિવિધ ગામો ને જોડતા રસ્તાઓ માટે રૂપિયા 19 કરોડ થી વધુના કામોને મંજૂરી