આજરોજ ઉમરેઠ શહેરના જાગનાથ ભાગોળ ખાતે આવેલ રાવળીયા ચકલા ખાતે આમ આદમી પાર્ટી દ્વારા અરવિંદ કેજરીવાલજીની આપેલી ગેરેન્ટી કાર્ડનું વિતરણ કરવામા આવ્યું હતું. જેમાં આણંદ જિલ્લા પ્રમુખ અમરીશભાઈ પટેલ તથા આણંદ જિલ્લા સોશિયલ મીડિયા ઇન્ચાર્જ બિન્દલ લખારા ઉર્ફે ચૌહાણ તથા પાર્ટીના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા અને અંદાજે 300 થી વધારે વ્યક્તિઓએ એમના ફોનથી મિસકોલ કરી આમ આદમી પાર્ટીના સભ્યો બન્યા હતા અને ગેરેન્ટી કાર્ડ લીધા હતા. આમ આદમી પાર્ટીના ગેરંટી કાર્ડ લેવા માટે ખૂબ જ મોટી સંખ્યામાં ભીડ ઉમટી પડી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
कोयना प्रकल्पग्रस्तांचे प्रश्न सोडवा, मगच धरणातील पाणी अन्य गावांना द्या; प्रकल्पग्रस्तांचे मागणी
चिपळूण : तालुक्यातील नागावे येथील सुकाईदेवी मंदिरात कोयना जलविद्युत प्रकल्प टप्पा-3 अंतर्गत कोयना...
When Nysa Devgn exits the car, she bangs her head and gets criticism from online users. - Newzdaddy
Nysa Devgn is one of the most well-liked star kids out there. She has huge social media...
जिल्हा शासकीय रुग्णालयात 2 भूलतज्ञ डॉक्टर रुजू
रत्नागिरी : येथील जिल्हा शासकीय रुग्णालयात जिल्ह्यातील अनेक रुग्ण उपचारासाठी दाखल होतात. यातील...
દિયોદર ખાતે આવેલ શ્રી તપસ્વી વિદ્યા સંકુલ ખાતે એઈડ્સ જાગૃતિ અંગે કાર્યક્રમ યોજાયો..
ભારત સહિત વિશ્વ ભર માં એઈડ્સ ના કેસો વધતા જાય છે ત્યારે લોકો માં એઈડ્સ વિશે જાગૃતતા આવે તે માટે...