આજરોજ ઉમરેઠ શહેરના જાગનાથ ભાગોળ ખાતે આવેલ રાવળીયા ચકલા ખાતે આમ આદમી પાર્ટી દ્વારા અરવિંદ કેજરીવાલજીની આપેલી ગેરેન્ટી કાર્ડનું વિતરણ કરવામા આવ્યું હતું. જેમાં આણંદ જિલ્લા પ્રમુખ અમરીશભાઈ પટેલ તથા આણંદ જિલ્લા સોશિયલ મીડિયા ઇન્ચાર્જ બિન્દલ લખારા ઉર્ફે ચૌહાણ તથા પાર્ટીના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા અને અંદાજે 300 થી વધારે વ્યક્તિઓએ એમના ફોનથી મિસકોલ કરી આમ આદમી પાર્ટીના સભ્યો બન્યા હતા અને ગેરેન્ટી કાર્ડ લીધા હતા. આમ આદમી પાર્ટીના ગેરંટી કાર્ડ લેવા માટે ખૂબ જ મોટી સંખ્યામાં ભીડ ઉમટી પડી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
GCCI દ્વારા વ્યાપાર છેતરપિંડી અટકાવવા માટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) પર બિઝનેસ એસોસિએશનો સાથે પરિસંવાદ
GCCI દ્વારા વ્યાપાર છેતરપિંડી અટકાવવા માટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) પર બિઝનેસ...
સુરત બસ સ્ટેશન પાસે મળી આવેલા 14 વર્ષના બાળકનું તેના પિતા સાથે મિલન કરાવતી સુરત શહેર ટ્રાફિક પોલીસ
સુરત બસ સ્ટેશન પાસે મળી આવેલા 14 વર્ષના બાળકનું તેના પિતા સાથે મિલન કરાવતી સુરત શહેર ટ્રાફિક...
નગરપાલિકાએ 10 લાખ રૂપિયા વીજ બીલ ભરતા સ્ટ્રીટ લાઈટો પુનઃ શરૂ કરાઇ.
ખંભાત નગરપાલિકા દ્વારા ૪ કરોડ ઉપરાંતનો વીજ બીલ ન ભરવામાં આવતા મધ્ય ગુજરાત વીજ કંપનીના અધિકારીઓએ...
টিংখাঙৰ ২৩০ গৰাকী ৰোগাক্ৰান্ত ব্যক্তিক চিকিৎসাৰ বাবে মুখ্যমন্ত্ৰী সাহায্য পুঁজিৰ চেক প্ৰদান।
আজি ডিব্ৰুগড় জিলাৰ টিংখাং বিধানসভা সমষ্টিৰ বিভিন্ন ৰোগত ৰোগাক্ৰান্ত লোক সকলক চিকিৎসাৰ ক্ষেত্ৰত...