હારીજ બેચરાજી બાયપાસ રોડ પર આવેલું પુરવઠાનું ગોડાઉન છેલ્લા 20 દિવસ ઉપરાંતથી પાણીમાં ગરકાવ થયેલું છે.અને તેની સામે રહેતા માલધારીઓને દુર્ગંધ ફેલાતા ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.આ સિવાય મુજપુર લોટેશ્વરના હાઇવે રોડ પરના હારીજ જાસ્કા ચોકડી નજીકના ડીપ બંને જગ્યા પર 20 દિવસથી પાણી ભરેલા હોવા છતાં હજુ સુધી તંત્રના પેટનું પાણી હાલતું નથી.લોટેશ્વર મુજપૂર અને શખેશ્વર જતા વાહનચાલકોને ભારે મુશ્કેલી નો સામનો કરવો પડી રહ્યો છે.માટે તાકીદે પાણી નિકાલ કરી સમસ્યા હલ કરવામાં આવે એવું લોકો ઈચ્છી રહ્યા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
LIVE : फ. मु. शिंदे लिखित पुस्तकाचा प्रकाशन सोहळा, शरद पवार
LIVE : फ. मु. शिंदे लिखित पुस्तकाचा प्रकाशन सोहळा, शरद पवार
અરવલ્લી જિલ્લામાં આયોજિત પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશ વિશ્વકર્માજીનો ભવ્ય અભિવાદન સમારોહ | Arvalli News
અરવલ્લી જિલ્લામાં આયોજિત પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશ વિશ્વકર્માજીનો ભવ્ય અભિવાદન સમારોહ | Arvalli News
અમરેલી ફોરવડના ગ્રાઉન્ડમાં નરેન્દ્ર મોદીની જાહેરમાં સભા | Divyang News
અમરેલી ફોરવડના ગ્રાઉન્ડમાં નરેન્દ્ર મોદીની જાહેરમાં સભા | Divyang News
स्टेशन पर कांग्रेसियों का ट्रैन रोकने के लिए हंगामा पुलिस ने किया गिरफ्तार
स्टेशन पर कांग्रेसियों का ट्रैन रोकने के लिए हंगामा पुलिस ने किया गिरफ्तार
અંકલેશ્વર નજીક રેલવેનો ઓવરહેડ કેબલ તૂટી જતાં રેલ વ્યવહાર પ્રભાવિત થયો, 2 ટ્રેન રદ કરાઈ અને 1 અટકવાઇ
અંકલેશ્વર નજીક રેલવેનો ઓવરહેડ કેબલ તૂટી જતાં રેલ વ્યવહાર પ્રભાવિત થયો, 2 ટ્રેન રદ કરાઈ અને 1 અટકવાઇ