હારીજ બેચરાજી બાયપાસ રોડ પર આવેલું પુરવઠાનું ગોડાઉન છેલ્લા 20 દિવસ ઉપરાંતથી પાણીમાં ગરકાવ થયેલું છે.અને તેની સામે રહેતા માલધારીઓને દુર્ગંધ ફેલાતા ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.આ સિવાય મુજપુર લોટેશ્વરના હાઇવે રોડ પરના હારીજ જાસ્કા ચોકડી નજીકના ડીપ બંને જગ્યા પર 20 દિવસથી પાણી ભરેલા હોવા છતાં હજુ સુધી તંત્રના પેટનું પાણી હાલતું નથી.લોટેશ્વર મુજપૂર અને શખેશ્વર જતા વાહનચાલકોને ભારે મુશ્કેલી નો સામનો કરવો પડી રહ્યો છે.માટે તાકીદે પાણી નિકાલ કરી સમસ્યા હલ કરવામાં આવે એવું લોકો ઈચ્છી રહ્યા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
স্বাধীনতা দিৱস উপলক্ষে বিলাসীপাৰা মহকুমা প্ৰশাসনৰ উদ্যোগত ফেন্সী ড্ৰেছ, কুইজ, দেশপ্ৰেমমূলক গীত, নৃত্য প্ৰতিযোগিতা
৭৬ সংখ্যক স্বাধীনতা দিৱস উদযাপন উপলক্ষে বিলাসীপাৰা মহকুমা প্ৰশাসনৰ উদ্যোগত ফেন্সী ড্ৰেছ,...
અરવલ્લી જિલ્લાના મોડાસાથી જયઅંબે પદયાત્રા સંઘ અંબાજી જવાં માટે ભવ્ય પદયાત્રા નીકળી.
અરવલ્લી જિલ્લાના મોડાસાથી જયઅંબે પદયાત્રા સંઘ અંબાજી જવાં માટે ભવ્ય પદયાત્રા નીકળી. ...
Priyanka Gandhi Road Show In Amethi: अमेठी में Priyanka Gandhi अ जबरदस्त रोड शो, उमड़ी भारी भीड़
Priyanka Gandhi Road Show In Amethi: अमेठी में Priyanka Gandhi अ जबरदस्त रोड शो, उमड़ी भारी भीड़
सेक्टर-8 में फटा गैस सिलेंडर, 12 दिन के नवजात समेत दो बच्चों की दर्दनाक मौत
उत्तर प्रदेश (Uttar Pradesh) के नोएडा (Noida) से एक दर्दनाक हादसा सामने आया है। यहां के सेक्टर-8...
Breaking News: Aaj Tak के पूर्व पत्रकार Pankaj Khelkar का दिल का दौरा पड़ने से निधन | Aaj Tak
Breaking News: Aaj Tak के पूर्व पत्रकार Pankaj Khelkar का दिल का दौरा पड़ने से निधन | Aaj Tak