હારીજ બેચરાજી બાયપાસ રોડ પર આવેલું પુરવઠાનું ગોડાઉન છેલ્લા 20 દિવસ ઉપરાંતથી પાણીમાં ગરકાવ થયેલું છે.અને તેની સામે રહેતા માલધારીઓને દુર્ગંધ ફેલાતા ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.આ સિવાય મુજપુર લોટેશ્વરના હાઇવે રોડ પરના હારીજ જાસ્કા ચોકડી નજીકના ડીપ બંને જગ્યા પર 20 દિવસથી પાણી ભરેલા હોવા છતાં હજુ સુધી તંત્રના પેટનું પાણી હાલતું નથી.લોટેશ્વર મુજપૂર અને શખેશ્વર જતા વાહનચાલકોને ભારે મુશ્કેલી નો સામનો કરવો પડી રહ્યો છે.માટે તાકીદે પાણી નિકાલ કરી સમસ્યા હલ કરવામાં આવે એવું લોકો ઈચ્છી રહ્યા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
અનુસ્નાતક સંસ્કૃત વિભાગ દ્વારા જ્ઞાનસત્ર નું આયોજન કરવામાં આવ્યું.
અનુસ્નાતક સંસ્કૃત વિભાગ દ્વારા 'જ્ઞાનસત્ર' નું આયોજન કરવામાં આવ્યું.
અનુસ્નાતક સંસ્કૃત...
बालोतरा- पचपदरा में रिफाइनरी स्थापना में नमक खाने बंद होने का मामला
विधायक रविंद्र सिंह भाटी ने उठाया मामला,
मंत्री राज्यवर्धन सिंह राठौड़ ने कहा...
પાંથાવાડા ગુંદરી રાજસ્થાન બોર્ડરને જોડતા સ્ટેટ હાઇવે પર ટ્રકમાં લાગી અચાનક આગ...
પાંથાવાડા ગુંદરી રાજસ્થાન બોર્ડરને જોડતા સ્ટેટ હાઇવે પર ટ્રકમાં લાગી અચાનક આગ...