હારીજ તાલુકાના બોરતવાડા ખાતે ઝીલાની અગિયારસના પવિત્ર તહેવારમા બોરતવાડા ગામ લોકો દ્વારા ઠાકોરજીને સ્નાન કરાવી દ્વારકા થી બોરતવાડા મુકામે લાવી બોરતવાડા ખાતે પાલખીયાત્રા નીકળી હતી જેમાં મોટી સંખ્યામાં ગામલોકો ને ભક્ત મંડળ સાથે વાત ગાજતે ભગવાનની પાલખી યાત્રા ગામમાં પ્રદક્ષિણા કરી હતી પાલખીયાત્રામાં નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી ના નાદ ગુંજી ઉઠયા હતા ઠાકોરજી ભગવાનની પાલખી યાત્રા 16 દિવસ સુધી ભજન સંધ્યા સાથે લોકો દર્શન કરી પ્રસાદ લઈ ધન્યતા અનુભવી હતી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
भाजपा युवा नेता रूपशंकर सुमन, प्रेम शंकर सुमन ने भाजपा प्रदेश अध्यक्ष से दिल्ली में मुलाकात केशोरायपाटन
भाजपा युवा नेता रूपशंकर सुमन, प्रेम शंकर सुमन ने भाजपा प्रदेश अध्यक्ष से दिल्ली में मुलाकात...
પોરબંદર રેડક્રોસે ટીબીના દર્દીઓને આહાર કીટ વિતરણ કરી
પોરબંદર રેડક્રોસે ટીબીના દર્દીઓને આહાર કીટ વિતરણ કરી
◆◆◆◆◆◆
પોરબંદરને ટીબી મુક્ત કરવા રેડક્રોસની...
ખંભાત કોર્ટે ચેક રિટર્ન કેસમાં મહિલાને ૬ માસની કેદની સજા ફટકારી.
ખંભાત શહેરમાં પારુલ ફાઇનાન્સ પાસેથી એક મહિલાએ ૫૦ હજારની લોન લીધી હતી.જે લીધા બાદ મહિલાએ ચેક આપ્યો...
How to Fix Bad Posture | 15 min Yoga Sequence | YogBela
How to Fix Bad Posture | 15 min Yoga Sequence | YogBela
Breaking News: Bajrang Punia के खिलाफ NADA का बड़ा एक्शन, चार साल के लिए किया सस्पेंड | Aaj Tak
Breaking News: Bajrang Punia के खिलाफ NADA का बड़ा एक्शन, चार साल के लिए किया सस्पेंड | Aaj Tak