હારીજ તાલુકાના બોરતવાડા ખાતે ઝીલાની અગિયારસના પવિત્ર તહેવારમા બોરતવાડા ગામ લોકો દ્વારા ઠાકોરજીને સ્નાન કરાવી દ્વારકા થી બોરતવાડા મુકામે લાવી બોરતવાડા ખાતે પાલખીયાત્રા નીકળી હતી જેમાં મોટી સંખ્યામાં ગામલોકો ને ભક્ત મંડળ સાથે વાત ગાજતે ભગવાનની પાલખી યાત્રા ગામમાં પ્રદક્ષિણા કરી હતી પાલખીયાત્રામાં નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી ના નાદ ગુંજી ઉઠયા હતા ઠાકોરજી ભગવાનની પાલખી યાત્રા 16 દિવસ સુધી ભજન સંધ્યા સાથે લોકો દર્શન કરી પ્રસાદ લઈ ધન્યતા અનુભવી હતી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
दिंडीतील वारकऱ्यांना कारची धडक, सात जणांचा मृत्यू
दिंडीतील वारकऱ्यांना कारची धडक, सात जणांचा मृत्यू
मिरज :
पंढरपूर सांगोला - मिरज रस्त्यावर...
વઢવાણમાં જમીનના માલિક દ્વારા ચાર શખ્સો વિરુદ્ધ દૂધની ડેરી સામે દબાણ બાબતે લેન્ડ ગ્રેબિંગ એકટ હેઠળ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ
સુરેન્દ્રનગર જિલ્લામાં જમીનો ઉપર ગેરકાયદે દબાણ સાથે જમીનો પચાવવી પાડવાના કિસ્સાઓ ચિંતાજનક વધી...
नगरमधिल साईबनमध्ये पर्यटकांची गर्दी वाढली
नगरमधिल साईबनमध्ये पर्यटकांची गर्दी वाढली
'11 सीट क्यों हारे आपको बताने की जरूरत नहीं', राजस्थान में बीजेपी की हार के सवाल पर भड़क उठे मंत्री
हाल ही में आए लोकसभा चुनाव रिजल्ट में राजस्थान में सभी 25 सीटें जीतने का दावा करने वाली भाजपा...