‘‘વિશ્વાસથી વિકાસ યાત્રા’’ અંતર્ગત વિધાનસભાના દંડક રમેશભાઇ કટારાના અધ્યક્ષસ્થાને ટાઉન હોલ ખાતે પ્રાંત કક્ષાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિધાનસભાના દંડક રમેશભાઈ કટારાના હસ્તે અંદાજિત રૂપિયા ૫.૧૦ કરોડના ખર્ચે આણંદ અને ઉમરેઠ તાલુકાના વિવિધ ૩૦૦ જેટલા કામોનું ઈ - લોકાર્પણ/ખાતમુહૂર્ત કરવામા આવ્યુ હતું. કાર્યક્રમના પ્રારંભમાં પ્રાંત અધિકારી વિમલભાઈ બારોટે સૌને આવકારી ‘‘વિશ્વાસથી વિકાસ યાત્રા’’ કાર્યક્રમની રૂપરેખા વર્ણવી હતી. આ પ્રસંગે જિલ્લા કલેકટર મનોજ દક્ષિણી, જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન પીન્કીબેન ઠાકોર, ઉમરેઠ તાલુકાના ગામોના સરપંચો, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત તથા નગરપાલિકાના સદસ્યો સહિત વિશાળ સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  ৬৩১ কোটি টকা ব্যয়েৰে ছেপ্টেম্বৰ মাহত মুখ্যমন্ত্ৰীয়ে কৰিব গোলাঘাট চিকিৎসা মহাবিদ্যালয়ৰ আধাৰশিলা স্থাপন : কেশৱ মহন্ত 
 
                      ৬৩১ কোটি টকা ব্যয়েৰে ছেপ্টেম্বৰ মাহত মুখ্যমন্ত্ৰীয়ে কৰিব গোলাঘাট চিকিৎসা মহাবিদ্যালয়ৰ আধাৰশিলা...
                  
   फुलोगुडी गांव पंचायत सभागृह में आज अनुष्टित भाजपा ग्राम्य मंडल ओविसि मोर्चा की कार्यनिर्वाहक सभा 
 
                      फुलोगुडी गांव पंचायत सभागृह में अनुष्टित भाजपा ग्राम्य मंडल ओविसि मोर्चा की कार्यनिर्वाहक सभा।
                  
   उपखण्ड अधिकारी ने किया जलापूर्ति व्यवस्था का निरीक्षण    
 
                      उपखण्ड अधिकारी ने किया जलापूर्ति व्यवस्था का निरीक्षण  
बूंदी। उपखण्ड अधिकारी, बून्दी...
                  
   ધાનેરામાં બી એસ પી.ના ઉમેદવાર પણ ચુંટણી સંગ્રામમાં, 
 
                      ધાનેરા વિધાનસભાની ચુંટણીમાં આ વખતે અનેક પાર્ટીઓ વિધાનસભાના ચુંટણી જંગમાં ઉમેદવારોની જાહેરાત કરી...
                  
   
  
  
  
  