‘‘વિશ્વાસથી વિકાસ યાત્રા’’ અંતર્ગત વિધાનસભાના દંડક રમેશભાઇ કટારાના અધ્યક્ષસ્થાને ટાઉન હોલ ખાતે પ્રાંત કક્ષાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિધાનસભાના દંડક રમેશભાઈ કટારાના હસ્તે અંદાજિત રૂપિયા ૫.૧૦ કરોડના ખર્ચે આણંદ અને ઉમરેઠ તાલુકાના વિવિધ ૩૦૦ જેટલા કામોનું ઈ - લોકાર્પણ/ખાતમુહૂર્ત કરવામા આવ્યુ હતું. કાર્યક્રમના પ્રારંભમાં પ્રાંત અધિકારી વિમલભાઈ બારોટે સૌને આવકારી ‘‘વિશ્વાસથી વિકાસ યાત્રા’’ કાર્યક્રમની રૂપરેખા વર્ણવી હતી. આ પ્રસંગે જિલ્લા કલેકટર મનોજ દક્ષિણી, જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન પીન્કીબેન ઠાકોર, ઉમરેઠ તાલુકાના ગામોના સરપંચો, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત તથા નગરપાલિકાના સદસ્યો સહિત વિશાળ સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Swati Maliwal: 22 जून तक बढ़ी बिभव कुमार की न्यायिक हिरासत, आप सांसद के साथ बदसलूकी का है आरोप
नई दिल्ली। दिल्ली से AAP की राज्यसभा सांसद स्वाति मालीवाल संग 13 मई के दिन के दिन सीएम आवास...
રાધનપુર : નાનાપુરા ગામ રામકથાનું ભવ્ય આયોજન | SatyaNirbhay News Channel
રાધનપુર : નાનાપુરા ગામ રામકથાનું ભવ્ય આયોજન | SatyaNirbhay News Channel
डाॅ.शिवाजीराव पाटील निलंगेकर यांच्या स्मारकाचे अनावरण
डॉ. शिवाजीराव पाटील निलंगेकर यांच्या स्मारकाचे अनावरण
औसा प्रतिनिधी: कृष्णा खोऱ्यातील पश्चिम...
PORBANDAR પોરબંદર નગરપાલિકા દ્વારા ડીમોલીશનની પ્રક્રિયા 29-09-2022
PORBANDAR પોરબંદર નગરપાલિકા દ્વારા ડીમોલીશનની પ્રક્રિયા 29-09-2022