‘‘વિશ્વાસથી વિકાસ યાત્રા’’ અંતર્ગત વિધાનસભાના દંડક રમેશભાઇ કટારાના અધ્યક્ષસ્થાને ટાઉન હોલ ખાતે પ્રાંત કક્ષાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિધાનસભાના દંડક રમેશભાઈ કટારાના હસ્તે અંદાજિત રૂપિયા ૫.૧૦ કરોડના ખર્ચે આણંદ અને ઉમરેઠ તાલુકાના વિવિધ ૩૦૦ જેટલા કામોનું ઈ - લોકાર્પણ/ખાતમુહૂર્ત કરવામા આવ્યુ હતું. કાર્યક્રમના પ્રારંભમાં પ્રાંત અધિકારી વિમલભાઈ બારોટે સૌને આવકારી ‘‘વિશ્વાસથી વિકાસ યાત્રા’’ કાર્યક્રમની રૂપરેખા વર્ણવી હતી. આ પ્રસંગે જિલ્લા કલેકટર મનોજ દક્ષિણી, જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન પીન્કીબેન ઠાકોર, ઉમરેઠ તાલુકાના ગામોના સરપંચો, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત તથા નગરપાલિકાના સદસ્યો સહિત વિશાળ સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
વાવાઝોડાના કારણે હોર્ડિંગ માથે પડતા એક આધેડ વ્યક્તિને ઇજા પોહોંચી
સૌરાષ્ટ્ર ભરમાં જ્યારે વાવાઝોડું અને પવન ફૂંકાયો હતો તેવા સમયે તંત્રએ અનેક હોર્ડિંગ ઉતાર્યા હતા...
હાલોલ ધી.એમ.એસ. હાઇસ્કુલ ખાતે ટાઉન પોલીસ ઇન્સ્પેક્ટર અને જિલ્લાના અધિકારીની ઉપસ્થિતિમાં આંતરરાષ્ટ્રીય માદક દ્રવ્ય નિષેધ દિવસની ઉજવણી કરાઈ
સમગ્ર વિશ્વભરમાં 26 જૂનના દિવસે આંતરરાષ્ટ્રીય માદક દ્રવ્ય નિષેધ દિવસની ઉજવણી કરાય છે જે અંતર્ગત...
ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત પહેલા ૧૨ IPS અધિકારીઓની બદલીના આદેશ
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા 12 આઇપીએસ એસધિકારીઓની બદલીના ઓડર..
Breaking News: CM Nitish Kumar को मिला RJD का ऑफर, विधायक Bhai Virendra का बड़ा बयान | Aaj Tak
Breaking News: CM Nitish Kumar को मिला RJD का ऑफर, विधायक Bhai Virendra का बड़ा बयान | Aaj Tak
दलित, पिछड़ों और अल्पसंख्यकों के बलबूते लोकसभा चुनाव लड़ेंगे अखिलेश, भाजपा को केंद्र से बेदखल करने का दावा
नई दिल्ली: उत्तर प्रदेश में 2022 के विधानसभा चुनाव से पहले समाजवादी पार्टी ने भगवान परशुराम...