‘‘વિશ્વાસથી વિકાસ યાત્રા’’ અંતર્ગત વિધાનસભાના દંડક રમેશભાઇ કટારાના અધ્યક્ષસ્થાને ટાઉન હોલ ખાતે પ્રાંત કક્ષાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિધાનસભાના દંડક રમેશભાઈ કટારાના હસ્તે અંદાજિત રૂપિયા ૫.૧૦ કરોડના ખર્ચે આણંદ અને ઉમરેઠ તાલુકાના વિવિધ ૩૦૦ જેટલા કામોનું ઈ - લોકાર્પણ/ખાતમુહૂર્ત કરવામા આવ્યુ હતું. કાર્યક્રમના પ્રારંભમાં પ્રાંત અધિકારી વિમલભાઈ બારોટે સૌને આવકારી ‘‘વિશ્વાસથી વિકાસ યાત્રા’’ કાર્યક્રમની રૂપરેખા વર્ણવી હતી. આ પ્રસંગે જિલ્લા કલેકટર મનોજ દક્ષિણી, જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન પીન્કીબેન ઠાકોર, ઉમરેઠ તાલુકાના ગામોના સરપંચો, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત તથા નગરપાલિકાના સદસ્યો સહિત વિશાળ સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ભાજપમાં કોઇ વિખવાદ કે જુથવાદ નથી આ બધી વાતો હવામાં છે :વિજય રૂપાણી
રાજ્યમાં ચૂંટણીના પડઘમ જોરશોરથી વાગી રહ્યા છે તમામ નેતાઓ ચૂંટણીના ટાણે સક્રિય જોવા મળી...
PM Modi Parliament Speech LIVE Updates
PM Modi Parliament Speech LIVE Updates
अपनी इन PHOTOS से सुर्खियां बटोर रहीं कावेरी प्रियम, जल्द छोटे पर्दे पर मचाने वाली हैं धमाल
टीवी एक्ट्रेस कावेरी प्रियम (Kaveri Priyam) इन दिनों अपनी ग्लैमरस तस्वीरों की वजह से जमकर...
Gift City Control Room LIVE Visuals |गिफ्ट सिटी 'बिजनेस का नया एड्रेस,देखें बुलंद भारत की नई तस्वीर
Gift City Control Room LIVE Visuals |गिफ्ट सिटी 'बिजनेस का नया एड्रेस,देखें बुलंद भारत की नई तस्वीर
અમદાવાદ દરિયાપુર વિસ્તાર મા કાર્યરત સંસ્કાર વિધ્યામંદિર મા નાતાલ પર્વ નિમિતે તથા નવા વર્ષ 2023 ના
અમદાવાદ દરિયાપુર વિસ્તાર મા કાર્યરત સંસ્કાર વિધ્યામંદિર મા નાતાલ પર્વ નિમિતે તથા નવા વર્ષ 2023 ના