‘‘વિશ્વાસથી વિકાસ યાત્રા’’ અંતર્ગત વિધાનસભાના દંડક રમેશભાઇ કટારાના અધ્યક્ષસ્થાને ટાઉન હોલ ખાતે પ્રાંત કક્ષાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિધાનસભાના દંડક રમેશભાઈ કટારાના હસ્તે અંદાજિત રૂપિયા ૫.૧૦ કરોડના ખર્ચે આણંદ અને ઉમરેઠ તાલુકાના વિવિધ ૩૦૦ જેટલા કામોનું ઈ - લોકાર્પણ/ખાતમુહૂર્ત કરવામા આવ્યુ હતું. કાર્યક્રમના પ્રારંભમાં પ્રાંત અધિકારી વિમલભાઈ બારોટે સૌને આવકારી ‘‘વિશ્વાસથી વિકાસ યાત્રા’’ કાર્યક્રમની રૂપરેખા વર્ણવી હતી. આ પ્રસંગે જિલ્લા કલેકટર મનોજ દક્ષિણી, જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન પીન્કીબેન ઠાકોર, ઉમરેઠ તાલુકાના ગામોના સરપંચો, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત તથા નગરપાલિકાના સદસ્યો સહિત વિશાળ સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સરખેજમાં ઠગ વેપારીએ 20થી વધુ હોલસેલ વેપારીઓ સાથે રૂપિયા 1 કરોડથી વધુની છેતરપિંડી કરી
અમદાવાદ
સરખેજમાં એક ઠગ વેપારીએ 20થી વધુ હોલસેલ વેપારીઓ સાથે રૂપિયા 1 કરોડથી વધુની...
NEWS :- Google Messages में तेज स्पीड से पिक्चर्स सेंड करना हुआ अब आसान, ऐसे काम करेगा नया फीचर
Google Messages New Feature गूगल ने अपने मैसेजिंग ऐप गूगल मैसेज में एक नया फीचर रोलआउट किया है।...
अधिक शुगर बन सकता है आपकी सेहत का दुश्मन, जानें क्या हो सकते हैं इसके नुकसान
हमारी सेहत से जुड़ी कई समस्याएं हमारी खान-पान की आदतों की वजहों से होती हैं। डाइट की इन्हीं खराब...
કઠલાલ મારવાડ નગર સહિતના વિસ્તારોમાં રામદેવજી ના મંદિરે નેજા ચઢાવવાનો કાર્યક્રમ યોજાયો
ભાદરવા સુદ નોમ નો પાવન પર્વ એટલે બાબા રામદેવજીના મંદિરે વિશેષ પૂજા અર્ચના કરી નેજા ચઢાવવાનો દિવસ...
એક એવું વ્યક્તિત્વ કે જેમણે મહુવા અને ભારત દેશનું નામ દુનિયામાં ઉજાગર કર્યું
એક એવું વ્યક્તિત્વ કે જેમણે મહુવા અને ભારત દેશનું નામ દુનિયામાં ઉજાગર કર્યું
એક...