‘‘વિશ્વાસથી વિકાસ યાત્રા’’ અંતર્ગત વિધાનસભાના દંડક રમેશભાઇ કટારાના અધ્યક્ષસ્થાને ટાઉન હોલ ખાતે પ્રાંત કક્ષાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિધાનસભાના દંડક રમેશભાઈ કટારાના હસ્તે અંદાજિત રૂપિયા ૫.૧૦ કરોડના ખર્ચે આણંદ અને ઉમરેઠ તાલુકાના વિવિધ ૩૦૦ જેટલા કામોનું ઈ - લોકાર્પણ/ખાતમુહૂર્ત કરવામા આવ્યુ હતું. કાર્યક્રમના પ્રારંભમાં પ્રાંત અધિકારી વિમલભાઈ બારોટે સૌને આવકારી ‘‘વિશ્વાસથી વિકાસ યાત્રા’’ કાર્યક્રમની રૂપરેખા વર્ણવી હતી. આ પ્રસંગે જિલ્લા કલેકટર મનોજ દક્ષિણી, જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન પીન્કીબેન ઠાકોર, ઉમરેઠ તાલુકાના ગામોના સરપંચો, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત તથા નગરપાલિકાના સદસ્યો સહિત વિશાળ સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
વાપીમાં ફોર્ટિફાઇડ ઘટકતત્વોની થેલેસેમિય તથા સિકલસેલએનિમિયાનાદર્દીઓ પર અસર અંગે જનજાગૃતિવર્કશોપયોજાયો
વાપીમાં ફોર્ટિફાઇડ ઘટકતત્વોની થેલેસેમિય તથા સિકલસેલએનિમિયાનાદર્દીઓ પર અસર અંગે જનજાગૃતિવર્કશોપયોજાયો
India-Canada विवाद के बीच नक्शे पर घिरे Punjabi Singer Shubh ने सफाई में क्या कहा?
India-Canada विवाद के बीच नक्शे पर घिरे Punjabi Singer Shubh ने सफाई में क्या कहा?
Delhi News: Haryana के नतीजों से अलर्ट हुए Arvind Kejriwal, पार्टी कार्यकर्ताओं को दी नसीहत | AAP
Delhi News: Haryana के नतीजों से अलर्ट हुए Arvind Kejriwal, पार्टी कार्यकर्ताओं को दी नसीहत | AAP
ছিপাঝাৰ সামূহিক স্বাস্থ্য কেন্দ্ৰত গাফিলতি চিকিৎসৰ।
ছিপাঝাৰ সামূহিক স্বাস্থ্য কেন্দ্ৰত গাফিলতি চিকিৎসকৰ।
পুৱা দহ বজালৈকে ৬ গৰাকী চিকিৎসকৰ ভিতৰত...
આવકવેરા રિટર્ન ફાઈલ કરવાની છેલ્લી તારીખના વિસ્તરણ પર મોટું અપડેટ, સરકારે સમયમર્યાદાને જણાવ્યું
જો તમે હજુ સુધી તમારો ટેક્સ ભર્યો નથી, તો તરત જ કરો. આવકવેરા રિટર્ન જોવાની છેલ્લી તારીખ 31 જુલાઈ...