‘‘વિશ્વાસથી વિકાસ યાત્રા’’ અંતર્ગત વિધાનસભાના દંડક રમેશભાઇ કટારાના અધ્યક્ષસ્થાને ટાઉન હોલ ખાતે પ્રાંત કક્ષાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિધાનસભાના દંડક રમેશભાઈ કટારાના હસ્તે અંદાજિત રૂપિયા ૫.૧૦ કરોડના ખર્ચે આણંદ અને ઉમરેઠ તાલુકાના વિવિધ ૩૦૦ જેટલા કામોનું ઈ - લોકાર્પણ/ખાતમુહૂર્ત કરવામા આવ્યુ હતું. કાર્યક્રમના પ્રારંભમાં પ્રાંત અધિકારી વિમલભાઈ બારોટે સૌને આવકારી ‘‘વિશ્વાસથી વિકાસ યાત્રા’’ કાર્યક્રમની રૂપરેખા વર્ણવી હતી. આ પ્રસંગે જિલ્લા કલેકટર મનોજ દક્ષિણી, જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન પીન્કીબેન ઠાકોર, ઉમરેઠ તાલુકાના ગામોના સરપંચો, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત તથા નગરપાલિકાના સદસ્યો સહિત વિશાળ સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
પોલીસ દ્વારા શસ્ત્ર પૂજન કરાયુ
વિજયાદશમીના પાવન અવસર નિમિત્તે આજરોજ પોલીસ મુખ્ય મથક હિંમતનગર ખાતે ડીવાયએસપી શ્રી સ્મિત ગોહિલ નાઓ...
प्रत्येक पंचायत में होगी बहुउद्देशीय सहकारी समिति* *केंद्रीय सहकारिता मंत्री शाह द्वारा देश की 10000 नई बहुउद्देशीय सहकारी समितियों का शुभारंभ*
भारत सरकार के केंद्रीय गृह एवं सहकारिता मंत्री अमित शाह ने बुधवार को "सहकार से समृद्धि" अभियान के...
प्रतिभा के धनी ताजनगरी के 'मुईन बाबूजी', क्रिकेट से लेकर राजनीति व सामाजिक कार्यो में कमाया नाम
आगरा: ताजनगरी में प्रतिभा की कमी नही हैं। विभिन्न क्षेत्रों की बात करे तो मोहब्बत की नगरी आगरा के...
અંબાજી મંદિરમાં ફોટોગ્રાફી કરનાર પર કાર્યવાહી થશે
અંબાજી મંદિરમાં મોબાઈલ પ્રતિબંધિત હોવા છતાં કેટલાક યાત્રિકો મંદિરમાં મોબાઇલ સાથે પ્રવેશતા હોવાની...
મવડી પાળ આવાસ સોંપવામાં નહિં આવે તો તાળા તોડી ગરી જઈશુ: આવાસ લાભાર્થી
મવડી પાળ આવાસ સોંપવામાં નહિં આવે તો તાળા તોડી ગરી જઈશુ: આવાસ લાભાર્થી