‘‘વિશ્વાસથી વિકાસ યાત્રા’’ અંતર્ગત વિધાનસભાના દંડક રમેશભાઇ કટારાના અધ્યક્ષસ્થાને ટાઉન હોલ ખાતે પ્રાંત કક્ષાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિધાનસભાના દંડક રમેશભાઈ કટારાના હસ્તે અંદાજિત રૂપિયા ૫.૧૦ કરોડના ખર્ચે આણંદ અને ઉમરેઠ તાલુકાના વિવિધ ૩૦૦ જેટલા કામોનું ઈ - લોકાર્પણ/ખાતમુહૂર્ત કરવામા આવ્યુ હતું. કાર્યક્રમના પ્રારંભમાં પ્રાંત અધિકારી વિમલભાઈ બારોટે સૌને આવકારી ‘‘વિશ્વાસથી વિકાસ યાત્રા’’ કાર્યક્રમની રૂપરેખા વર્ણવી હતી. આ પ્રસંગે જિલ્લા કલેકટર મનોજ દક્ષિણી, જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન પીન્કીબેન ઠાકોર, ઉમરેઠ તાલુકાના ગામોના સરપંચો, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત તથા નગરપાલિકાના સદસ્યો સહિત વિશાળ સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સાવરકુંડલામાં PGVCL તંત્ર પુરી વીજળી આપવામાં નિષ્ફળ
સાવરકુંડલામાં PGVCL તંત્ર પુરી વીજળી આપવામાં નિષ્ફળ
ઠાકોર સમાજ નું ગૌરવ,, પાયલ ઠાકોર..
પાલનપુર ની પાયલ ઠાકોર નો ગુજરાત કીક્રેટ અંડર ૧૫ માં સમાવેશ,,કદમ અસ્થિર હોય એનો રસ્તો નથી જડતો,...
BTST STBT Calls | Share Market में जानें क्या है Experts के Trading Ideas | Share Market Strategy
BTST STBT Calls | Share Market में जानें क्या है Experts के Trading Ideas | Share Market Strategy
રાજુલા તાલુકાના આંગણવાડી કેન્દ્રમાં કુપોષિત બાળકો ને ૧૬૫ કીટ વિતરણ કરવામાં આવી
આજરોજતા.૭|૮|૨૨ નારોજ રાજુલા (જિ.અમરેલી) આઈ. સી. ડી. પી.એસ.મા આવેલ રાજુલા તાલુકાના આંગણવાડી...