‘‘વિશ્વાસથી વિકાસ યાત્રા’’ અંતર્ગત વિધાનસભાના દંડક રમેશભાઇ કટારાના અધ્યક્ષસ્થાને ટાઉન હોલ ખાતે પ્રાંત કક્ષાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિધાનસભાના દંડક રમેશભાઈ કટારાના હસ્તે અંદાજિત રૂપિયા ૫.૧૦ કરોડના ખર્ચે આણંદ અને ઉમરેઠ તાલુકાના વિવિધ ૩૦૦ જેટલા કામોનું ઈ - લોકાર્પણ/ખાતમુહૂર્ત કરવામા આવ્યુ હતું. કાર્યક્રમના પ્રારંભમાં પ્રાંત અધિકારી વિમલભાઈ બારોટે સૌને આવકારી ‘‘વિશ્વાસથી વિકાસ યાત્રા’’ કાર્યક્રમની રૂપરેખા વર્ણવી હતી. આ પ્રસંગે જિલ્લા કલેકટર મનોજ દક્ષિણી, જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન પીન્કીબેન ઠાકોર, ઉમરેઠ તાલુકાના ગામોના સરપંચો, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત તથા નગરપાલિકાના સદસ્યો સહિત વિશાળ સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ખેરાલુ ધારાસભ્ય અજમલજી ઠાકોર ના ગામ ૯૦%ઓબીસી છતાં ઓપન મતદારો વધુ ક્યાંથી
ખેરાલુ ધારાસભ્ય અજમલજી ઠાકોર ના ગામ ૯૦%ઓબીસી છતાં ઓપન મતદારો વધુ ક્યાંથી
कांग्रेस ने लोकसभा-विधानसभा चुनावों में 585 करोड़ खर्च किए:इनमें से 410 करोड़ मीडिया कैंपेन में लगाए
लोकसभा चुनाव 2024 और आंध्र, अरुणाचल, ओडिशा, सिक्किम विधानसभा चुनाव में कांग्रेस पार्टी ने 585...
Hathras News LIVE: हाथरस हादसे वाली जगह से जिंदा वापस लौटे लोगों ने बताई पूरी कहानी | Aaj Tak News
Hathras News LIVE: हाथरस हादसे वाली जगह से जिंदा वापस लौटे लोगों ने बताई पूरी कहानी | Aaj Tak News
নৱ নিৰ্মিত ৰাজ্যিক বিজেপিৰ কাৰ্যালয় আজি শুভ উদ্বোধন কৰে কেন্দ্ৰীয় গৃহ মন্ত্ৰী অমিত স্বাহ,
নৱ নিৰ্মিত ৰাজ্যিক বিজেপিৰ কাৰ্যালয় আজি শুভ উদ্বোধন কৰে কেন্দ্ৰীয় গৃহ মন্ত্ৰী অমিত স্বাহ,
पंधरा लाखाच्या खंडणीसाठी तरुणाला मारहाण ; पांढरकवडा येथील घटना
यवतमाळ : पंधरा लाखाच्या खंडणीची मागणी करीत चार ते पाच जणांनी मिळून तरुणाला लोखंडी रॉडने बेदम...