દેડયાપાડાના આસનબાર વિસ્તારના ખેતરમાં વીજળી પડતા બે થયું મોત પાચ ને ગંભીર ઇજા મળતી માહિતી અનુસાર ડેડીયાપાડા તાલુકાના ઉપલી મોહબુડી પાસે આવેલા આસનબાર વિસ્તારના જંગલમાં વાસ કાપવા માટે જાતરિયાભાઈ નવસાભાઈ વસાવા ગયા હતા તે સમયે ત્યાં દિનેશભાઈ અજમાંભાઈ વસાવા તથા અન્ય કેટલાક ઈસમો ખેતરમાં કામ કરી રહ્યા હતા તે દરમિયાન અચાનક વરસાદી વાવાઝોડું અને આકાશી વીજળીના ચમકારા ના અવાજ થતાં જાતરિયાભાઈ વસાવા તથા ખેતરમાં કામ કરી રહેલા ઘરના માણસો ખેતરમાં આવેલા કાચા ઝૂંપડામાં સંતાઈ ગયા હતા તથા કાલિદાસભાઈ દવલિયાભાઈ વસાવા ઝુંપડા નજીક આવેલા સાગના ઝાડ નીચે સંતાઈ ગયા હતા તે સમય દરમિયાન અચાનક વાવાઝોડા અને વરસાદી માહોલ વચ્ચે આકાશી વીજળી નો ભડાકો થતા આકાશી વીજળી પડા ઉપર પડતાં ઝૂંપડામાં રહેલા (1) બાજુબેન અમરસિંગભાઈ વસાવા તથા (2) દિનેશભાઈ અજમાભાઈ વસાવા નાઓને ગંભીર ઈજા થતાં તેઓનું મોત નીપજ્યું હોવાનું જાણવા મળેલ છે તથા અન્ય (3) અજમાભાઈ નવસાભાઈ વસાવા (4) મનિષાબેન જાતરીયાભાઈ વસાવા (5) બારકીબેન દિનેશભાઈ વસાવા (6) વંતીબેન અજમાભાઈ વસાવા (7) ઠુંગાબેન ડુઅલયાભાઈ વસાવા નાઓને નાની-મોટી ઇજા પહોંચતા તેઓને સરકારી હોસ્પિટલ દેડયાપાડા ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે સદર ઘટનાની જાણ દેડિયાપાડા પોલીસ સ્ટેશન થતા પોલીસ સ્ટાફના માણસો ઘટના સ્થળ પર દોડી આવી ને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  GJ24NEWS રાધનપુર માં ઠેર ઠેર જગ્યાએ ગટરો ખુલ્લી ચોમાસા દરમિયાન જાનહાનિ થાય તેવા દ્રશ્યો સર્જાયા 
 
                      GJ24NEWS રાધનપુર માં ઠેર ઠેર જગ્યાએ ગટરો ખુલ્લી ચોમાસા દરમિયાન જાનહાનિ થાય તેવા દ્રશ્યો સર્જાયા
                  
   राम मंदिर की प्राण प्रतिष्ठा कार्यक्रम के मुख्य आचार्य और काशी के प्रकांड विद्वान पंडित लक्ष्मीकांत दीक्षित जी का निधन ! 
 
                      अयोध्या में बने राम मंदिर की प्राण प्रतिष्ठा कार्यक्रम के मुख्य आचार्य और काशी के प्रकांड विद्वान...
                  
   માવજી ભાઈ દેસાઈ નું વિશાળ જન મેદની ઊમટી 
 
                      માવજી ભાઈ દેસાઈ નું વિશાળ જન મેદની ઊમટી
                  
   Alphabet के CEO सुंदर पिचाई ने Bard एडवांस के लिए की सब्सक्रिप्शन की घोषणा, जानिए कितने देने होंगे पैसे 
 
                      वर्तमान समय में Bard को इस्तेमाल करने के लिए कोई भी पैसा नहीं देना होता है। हालांकि अब कहा जा रहा...
                  
   
  
  
  
  
   
  