અમીરગઢ તાલુકાના અરણીવાડા ગામ તેમજ અવાળા ગામ ખાતે બે ગામોમાં ગામલોકોની બેઠક યોજાઇ હતી ત્યારે આ બેઠકમાં ક્રિકેટ એસોસિયેશન ફોર ધ બ્લાઈડ ગુજરાત પ્રપ્રમુખ તેમજ ભાજપના કાર્યકર નરેશભાઈ રાણા ઉપસ્થિત રહ્યા હતા તેમજ ગામના આગેવાનો તેમજ ભાઈઓ તેમજ બહેનો ઉપસ્થિત રહ્યા હતા ત્યારે આવેલા મહેમાન નરેશ રાણાનું ગામના આગેવાનો એ ઢોલ તેમજ ફલ હારથી સ્વાગત કર્યું હતું તેમજ નરેશભાઈ રાણાએ અલગ અલગ દેવ સ્થાને દર્શન કર્યા હતા તેમજ નરેશ રાણા દ્વારા વધુ માં જણાવ્યું હતું કે ભાજપ ની ગુજરાત સરકાર દ્વારા જે લાભો આપવા મા આવે છે તે લાભો લોકો ને મળે તેવી માહિતી લોકો ને આપવામાં આવી હતી તેમજ ભાજપ સરકાર દ્વારા જે કામો કરવામાં આવી રહ્યા છે તેના વિશે પણ માહિતી આપવામાં આવી હતી તેમજ આવનારી વિધાનસભાની ચૂંટણી મા કમળ ના નિશાને વોટ આપી દાંતા વિધાનસભાના કમળ ખીલે તેવી લોકોને આહવાન કર્યું હતું તેમજ ગામલોકો પણ નરેશભાઈ રાણા ને આગળ વધી ને ભાજપ સરકાર તેમજ લોકો ને પણ પડતી મૂશ્કેલી ને માહિતી આપવામાં આવે તેમજ ભાજપ સરકાર ને મજબુત બનાવવા માટે લોકો એ નરેશભાઈ રાણા ને આગળ વધવા માટે આહવાન કર્યું હતું તેમજ આ બે ગામો માં બેઠક શાંતિ પુર્વક યોજાઇ હતી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
X पर अडल्ट और वॉयलेंट कंटेंट शेयर करने के बदले नियम, नई पॉलिसी के साथ इन बातों का रखना होगा अब खास ध्यान
पॉपुलर माइक्रोब्लॉगिंग प्लेटफॉर्म एक्स का इस्तेमाल करते हैं तो ये जानकारी आपके लिए ही है। दरअसल...
इनरव्हील क्लब धौलपुर ने कोलकाता रेजिडेंट डॉक्टर की हत्या के दोषियों को फाँसी दिलाने की मांग को लेकर राष्ट्रपति के नाम कलक्टर को सौपा ज्ञापन
धौलपुर
फ़रीद खान
इनरव्हील क्लब ने राष्ट्रपति के नाम डीएम को सौंपा ज्ञापन,,,कोलकाता की...
Nitish Kumar के विवादित बयान पर क्या बोलीं Bansuri Swaraj, कहा- नीतीश का बयान अक्षम्य है | Aaj Tak
Nitish Kumar के विवादित बयान पर क्या बोलीं Bansuri Swaraj, कहा- नीतीश का बयान अक्षम्य है | Aaj Tak
નમોવડ મલાતજ ખાતે વનરક્ષકોએ ૭૨ વૃક્ષોની રોપણી કરી પડતર માંગણી બાબતે અનોખો વિરોધ નોંધાવ્યો.
નમોવડ મલાતજ ખાતે વનરક્ષકોએ ૭૨ વૃક્ષોની રોપણી કરી પડતર માંગણી બાબતે અનોખો વિરોધ નોંધાવ્યો હતો.આણંદ...
Sanjay Singh Arrested Update: संजय सिंह पर ED का सबसे बड़ा खुलासा | Breaking News | Delhi Liquor Scam
Sanjay Singh Arrested Update: संजय सिंह पर ED का सबसे बड़ा खुलासा | Breaking News | Delhi Liquor Scam