અમીરગઢ તાલુકાના અરણીવાડા ગામ તેમજ અવાળા ગામ ખાતે બે ગામોમાં ગામલોકોની બેઠક યોજાઇ હતી ત્યારે આ બેઠકમાં ક્રિકેટ એસોસિયેશન ફોર ધ બ્લાઈડ ગુજરાત પ્રપ્રમુખ તેમજ ભાજપના કાર્યકર નરેશભાઈ રાણા ઉપસ્થિત રહ્યા હતા તેમજ ગામના આગેવાનો તેમજ ભાઈઓ તેમજ બહેનો ઉપસ્થિત રહ્યા હતા ત્યારે આવેલા મહેમાન નરેશ રાણાનું ગામના આગેવાનો એ ઢોલ તેમજ ફલ હારથી સ્વાગત કર્યું હતું તેમજ નરેશભાઈ રાણાએ અલગ અલગ દેવ સ્થાને દર્શન કર્યા હતા તેમજ નરેશ રાણા દ્વારા વધુ માં જણાવ્યું હતું કે ભાજપ ની ગુજરાત સરકાર દ્વારા જે લાભો આપવા મા આવે છે તે લાભો લોકો ને મળે તેવી માહિતી લોકો ને આપવામાં આવી હતી તેમજ ભાજપ સરકાર દ્વારા જે કામો કરવામાં આવી રહ્યા છે તેના વિશે પણ માહિતી આપવામાં આવી હતી તેમજ આવનારી વિધાનસભાની ચૂંટણી મા કમળ ના નિશાને વોટ આપી દાંતા વિધાનસભાના કમળ ખીલે તેવી લોકોને આહવાન કર્યું હતું તેમજ ગામલોકો પણ નરેશભાઈ રાણા ને આગળ વધી ને ભાજપ સરકાર તેમજ લોકો ને પણ પડતી મૂશ્કેલી ને માહિતી આપવામાં આવે તેમજ ભાજપ સરકાર ને મજબુત બનાવવા માટે લોકો એ નરેશભાઈ રાણા ને આગળ વધવા માટે આહવાન કર્યું હતું તેમજ આ બે ગામો માં બેઠક શાંતિ પુર્વક યોજાઇ હતી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
পূৰ্বৰ মিত্ৰতা ভংগ কৰি আজি বিহাৰৰ নতুন মুখ্যমন্ত্রী ৰূপে শপত ললে নীতিশ কুমাৰে
আজি দিনত ২বজাত বিহাৰৰ নতুন মুখ্যমন্ত্রীৰ শপত গ্ৰহণ পুণৰ মুখ্যমন্ত্রী ৰূপে শপত গ্ৰহণ কৰিলে নীতিশ...
বালিপৰা ত বানৰ ভয়ংকৰ ৰূপ জৰাশৰ নদীৰ বাঢ়নী পানীয়ে বুৰালে বহু অঞ্চল
বালিপৰা ত বানৰ ভয়ংকৰ ৰূপ জৰাশৰ নদীৰ বাঢ়নী পানীয়ে বুৰালে বহু অঞ্চল
भूख हड़ताल पर बैठे पूर्व मंत्री सुखराम बिश्नोई की बिगड़ी तबीयत, अस्पताल में भर्ती होने से इनकार
राजस्थान के नए जिले सांचौर को यथावत रखने की मांग को लेकर पूर्व मंत्री सुखराम बिश्नोई सहित तीन की...
গড়গাঁও মহাবিদ্যালয়ত কেঁচুসাৰ প্ৰস্তুতকৰণৰ ৰাজ্যিক কৰ্মশালাঃ ১১ খন বিদ্যালয়ৰ অংশগ্ৰহণ
শিৱসাগৰঃ শিৱসাগৰ জিলাৰ অন্তৰ্গত ঐতিহ্যমণ্ডিত গড়গাঁও মহাবিদ্যালয়ত সোমবাৰে কেঁচুসাৰ...
સસ્તા અનાજની દુકાનદારોએ અને કેરોસીન વિતરકો એ શા માટે મામલતદાર ને આપ્યું આવેદન ?
પાવીજેતપુર તાલુકાના સસ્તા અનાજના દુકાનદારો તેમજ કેરોસીન વિતરકો દ્વારા મામલતદાર ને આવેદનપત્ર...