ભુજ,શહેરની ભાગોળે માધાપર સ્થિત નાના યક્ષનો મેળો રાત સુધી જામ્યો હતો, તો બે વર્ષના અંતરાલ બાદ અને મેઘમહેરથી ખીલી ઉઠતા મનખાએ ભૂતકાળની જેમ મેળો મહાલ્યો હતો. શનિવારે સાંજે ખુલ્લો મુકાયો હતો પણ રંગત રવિવારે જામી હતી.સવારથી ગ્રામીણ પરંપરાગત પહેરવેશમાં વૈવિધ્યસભર માહોલ રહ્યો હતો તો સાંજે ફરવાના શોખીન ભુજવાસીઓ ઉમટી પડતા મેળાએ દિવસના બે વાર રંગ બદલ્યાની અનુભૂતિ સ્ટોલ ધારકોને થઈ હતી. ભાવિકોએ યક્ષ દેવના સુવિધાસભર મંદિરે દર્શન માટે કતારો લગાવી હતી. ગત સાંજે મેળાને ખુલ્લો મૂક્યા બાદ સાંસદ વિનોદભાઈ ચાવડાએ મંદિરમાં દર્શન કર્યા હતા અને જખા બૌતેરા સંઘના કાર્યાલયમાં ટ્રસ્ટી નરેશભાઈ શાહ, ચીમનભાઈ ગમારા, ડો. હસમુખ મણિલાલ દેઢિયા વગેરે સાથે ચર્ચા વિચારણા કરી હતી. જૂનાવાસ સરપંચ ગંગાબેન મહેશ્વરી સાથે રહ્યા હતા. માધાપર જખ બૌતેરા સંઘ દ્વારા યોજાયેલા લોકમેળાના શનિવારના કાર્યક્રમનું પ્રવીણભાઈ સોની અને હિતેશભાઈ ગજ્જરે સંચાલન કર્યું હતું.' ભુજના માર્ગથી જતાં કચ્છમિત્ર સર્કલ પાસેથી છેક ગાંધી સર્કલ, ગાયત્રી મંદિર સુધી મેળાનો માહોલ જામ્યો હતો. પરંપરાગત રીતે મંદિર સામેના ચોકમાં 70 જેટલા સ્ટોલમાં બાળકોને આકર્ષતા રમકડાવાળા, મહિલાઓ માટેના પર્સ, શૃંગાર પ્રસાધનોવાળા, ડેકોરેશન, ફૂલવાળા તો પરંપરાગત વાસણો-ઘરવખરીના સામાન વેચવાવાળા સ્ટોલ ઉપરાંત પાથરણા પાથરીને ધંધાર્થીઓ ગોઠવાયા હતા
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
राजकारणात शरद पवार हे मोठे नेते मात्र आ.शहाजीबापू पाटील पुढे काय म्हणाले पहा
राजकारणात शरद पवार हे मोठे नेते मात्र आ.शहाजीबापू पाटील पुढे काय म्हणाले पहा
ધોરાજી:કોંગ્રેસના ધારાભ્ય લલિત વસોયાએ કહ્યુ આમ આદમી પાર્ટીને મત આપવા કરતા ભાજપને મત આપજો #videoviral
ધોરાજી:કોંગ્રેસના ધારાભ્ય લલિત વસોયાએ કહ્યુ આમ આદમી પાર્ટીને મત આપવા કરતા ભાજપને મત આપજો #videoviral
Iran ने Pakistan के आतंकी ठिकानों पर की एयर स्ट्राइक, आतंकी ठिकानों को किया नेस्तानबूत | Aaj Tak
Iran ने Pakistan के आतंकी ठिकानों पर की एयर स्ट्राइक, आतंकी ठिकानों को किया नेस्तानबूत | Aaj Tak
એક્સ આર્મી મેન અને યુવાઓને કાયમી આર્મીની ટ્રેનિંગ આપનાર એવા ભાઈ શ્રી મહેન્દ્રભાઈ દયાતર ને કેશોદ તાલુકાના સ્વામી વિવેકાનંદ ગુજરાત યુવક બોર્ડના સંયોજક બનવા બદલ ખુબ ખુબ અભિનંદન
એક્સ આર્મી મેન અને યુવાઓને કાયમી આર્મીની ટ્રેનિંગ આપનાર એવા ભાઈ શ્રી મહેન્દ્રભાઈ દયાતર ને કેશોદ...
আজি জাগুনত ভিগেন থেৰাপি কেন্দ্ৰৰ প্ৰতিষ্ঠা দিৱস উদযাপন
আজি জাগুনত ভিগেন থেৰাপি কেন্দ্ৰৰ প্ৰতিষ্ঠা দিৱস উদযাপন