સુરેન્દ્રનગર શહેરના જોરાનગર રતનપર વિસ્તારમાં રામેશ્વર મંદિર પાસે ઉભેલા સગા ભાઈએ સગા ભાઈને સામાન્ય બાબતને ધ્યાનમાં લઇ અને છરી વડે હુમલો કરતા ભારે અફડા તપડીનો માહોલ સર્જાઇ જવા પામ્યો હતો અને ઇજાઘસ ભાઈને સારવાર માટે સુરેન્દ્રનગર શહેરની હોસ્પિટલે ખસેડવામાં આવ્યા બાદ વધુ સારવારની જરૂરિયાત જણાતા તાત્કાલિક અસરે તેમને રાજકોટ ખસેડવામાં આવ્યા છે.ત્યારે જોરાનગર પોલીસ સ્ટેશનથી જાણવા મળતી વિગતો અનુસાર રાજકોટ થી સાતમ આઠમના તહેવારો લઇ અને પ્રકાશભાઈ સુરેન્દ્રનગર ખાતે આવેલા રતનપર ખાતે પોતાના પરિવાર સાથે મેળો કરવા આવ્યા હતા અને થોડા દિવસથી તેઓ સુરેન્દ્રનગરના રતનપર ખાતે રોકાયા હતા ત્યારે મેળામાં નરેશભાઈ અને પ્રકાશભાઈ ના બાળકો વચ્ચે સામાન્ય રીતે મેળામાં બોલાચાલી થયેલ હતી ત્યારે રાજકોટના રહેવાસી પ્રકાશભાઈ રામેશ્વર મંદિર પાસે હોટલે ચા પીવા માટે ઉભા હતા તહેવારસામાં તેમના સગાભાઈ પ્રકાશભાઈ ના ભાઈ નરેશભાઈ આવી અને કેમ મેળામાં મારા છોકરાઓ સાથે ઝઘડો કરતો હતો.તેવું જણાવ્યું અને હજી કાંઈ પણ પ્રકાશભાઈ વિચારે તે પહેલા જ નરેશભાઈએ તેમને છરી વડે હુમલો કર્યો હતો અને પ્રકાશભાઈ ને બીજા પહોંચાડતા તાત્કાલિક અસરે સુરેન્દ્રનગર શેરની મેડિકલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા જ્યાંથી વધુ સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવ્યા છે હાલમાં જેની ફરિયાદ નોંધ અને જોરાવર નગર પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ৰাষ্ট্ৰীয় পৰ্যায়ত পুনৰ জিলিকিল ধনশিৰি মহকুমা
ৰাষ্ট্ৰীয় পৰ্যায়ত পুনৰ জিলিকিল ধনশিৰি মহকুমা
Video: પહેલીવાર દૂધના ટેન્કર ગુજરાતથી હરિયાણા ટ્રેનથી મોકલાયા
પહેલીવાર દૂધના ટેન્કર ગુજરાતથી હરિયાણા ટ્રેનથી મોકલાયા, first time milk tankers were sent from...
सेनगांव तालुका कृषी अधिकारी यांचे अवाहन
हिंगोली जिल्ह्याच्या सेनगांव तालुक्यामध्ये 8 हजार 543 शेतकऱ्यांची ई केवायसी करणे बाकी असल्याची...
ભારતની સૌથી ઝડપી અને હાલ જ શરૂ થયેલી વંદે ભારત ટ્રેન નું એક્સિડન્ટ
ભારતની સૌથી ઝડપી અને હાલ જ શરૂ થયેલી વંદે ભારત ટ્રેન નું એક્સિડન્ટ
...
Lok Sabha 2nd Phase Voting News: Wayanad में Vote करने आए वोटर्स ने राहुल को लेकर क्या कहा?
Lok Sabha 2nd Phase Voting News: Wayanad में Vote करने आए वोटर्स ने राहुल को लेकर क्या कहा?