જસદણ વીંછિયા ધારાસભાની બેઠક આમ તો વર્ષોથી રાજકોટ જિલ્લામાં મુખ્ય એ પી સેન્ટર ગણાય છે ત્યારે આગામી વિધાનસભાની ચુંટણીમાં જસદણ વીંછિયા બેઠક પર ભાજપના કાર્યશીલ જુના આગેવાન ગજેન્દ્રભાઈ રામાણીને ટીકીટ આપે જુના એવી માંગ ભાજપના જ કાર્યકરોએ કરી છે તેમણે જણાવ્યું હતું કે જસદણ વીંછિયા પંથકનાં લોકો માટે ગજેન્દ્રભાઈ રામાણી વર્ષોથી કામગીરી કરે છે ૨૦૧૭ ના માહોલ બાદ હાલ આ બેઠક માટે હજુ તો ચુંટણી જાહેર થઈ નથી ત્યાં જ અલગ ચોકો રચાયો છે આવા સંજોગોમાં ભાજપનાં પાયાનાં કાર્યકર ગજેન્દ્રભાઈને ભાજપ ટિકિટ આપે તે સમયની માંગ છે તેઓએ આ બન્ને તાલુકાના દરેક સમાજમાંથી ભૂતકાળમાં અનેક માન ઈકરામો મેળવેલ છે ભાજપના મહત્વના અનેક હોદ્દાઓ પર રહી સખત મહેનત કરી તેમણે હાલના દિલ્હી દરબારના અનેક નેતાઓની ગુડબુકમા સ્થાન મેળવ્યું છે ત્યારે વિદ્યાર્થીકાળથી ભાજપ માટે લોહી પાણી એક કરનારા ગજેન્દ્રભાઈ રામાણીને ભાજપના મોવડીઓ આગામી ધારાસભાની જસદણ વીંછિયા બેઠકની ટીકીટ આપે એવી કાર્યકરોએ માંગ કરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  સાયલાના લીંબાડા ગામની સિમ માંથી ૧૩કિલો ૫૫૦ ગ્રામ સુકા ગાંજા કિ.રૂ.૧,૩૫,૫૦૦/- ના મુદ્દામાલ સાથે ડુંગરભાઈ રામભાઈ મેર ને પકડી પાડની એસ.ઓ જી સુરેન્દ્રનગર ટીમ  
 
                      ઈન્ચાર્જ પોલીસ અધિક્ષક એચ પી.દોશી નાઓ દ્રારા ગેરકાયદેસર નાર્કોટીકસ ના
પદાર્થ,કેફી,ઔષધો,મનપ્રભાવી...
                  
   सांगोद कॉलेज में थानाधिकारी ने दी कानून की जानकारी 
 
                      कोटा. शहीद हेमराज मीणा राजकीय महाविद्यालय सांगोद में भारतीय न्याय संहिता, भारतीय नागरिक सुरक्षा...
                  
   ग्रामीण वीज पुरवठ्याकडे विशेष लक्ष द्या - आ.डॉ.गुट्टे
३३ के.व्ही.फिटरचा लोकार्पण सोहळा संपन्न 
 
                      गंगाखेड 
ग्रामीण भागात वीजेचा लंपडाव नेहमी सुरु असतो. त्यामुळे लोकांमध्ये महावितरण विषयी...
                  
   પંજાબના મુખ્યમંત્રી ભગવત માન દેવગઢબારિયા ખાતે આવશે 
 
                      પંજાબના મુખ્યમંત્રી ભગવત માન દેવગઢબારિયા ખાતે આવશે
                  
   अब भारत को नहीं होगी कच्चे तेल की टेंशन! अबू धाबी के क्राउन प्रिंस ने दी बड़ी सौगात; 4 समझौतों से किसे-क्या फायदा? 
 
                      नई दिल्ली। अबू धाबी के क्राउन प्रिंस शेख खालिद बिन मोहम्मद बिन जायद अल नाहयान ने अपनी पहली...
                  
   
  
  
  
  