ભુજ,તાલુકાના સુખપર ગામ પાસે શિવપારસ નજીક રહેતા મૂળ રાજસ્થાનના 48 વર્ષીય શ્રમિક સુશીલ સુરથ બુદેડને સેવા આશ્રમમાં બાંધકામના કામ દરમ્યાન વીજ કરંટ લાગતાં તેનું મોત નીપજ્યું હતું. માનકૂવા પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ ગઈકાલે સવારે શિવપારસ નગરની બાજુમાં સેવા આશ્રમના ચાલતા બાંધકામ દરમ્યાન સુશીલ કામ કરી રહ્યા હતા ત્યારે પીજીવીસીએલના તારને તેનો જમણો હાથ અડી જતાં વીજળીનો જોરદાર કરંટ લાગ્યો હતો. સારવાર અર્થે ભુજની જી. કે. જનરલ હોસ્પિટલમાં ખસેડાતાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. માનકૂવા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
રાજ્ય સરકારનો વધુ એક ખેડૂતલક્ષી નિર્ણય
રાજ્યમાં ટેકાના ભાવે મગફળી મગ અડદ અને સોયાબીનની ખરીદી માટે નોંધણી તારીખ ૧૦મી નવેમ્બર સુધી લંબાવવામાં આવી. કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ
કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું છે કે રાજ્યમાં રાજ્યમાં ટેકાના ભાવે મગફળી મગ અડદ અને...
બિહાર: આખરે, ભાજપે નીતિશને મનાવવાનો પ્રયાસ કેમ ન કર્યો, શું છે કારણ?
2013ની જેમ નીતીશ કુમાર ફરી એકવાર ભાજપ છોડીને તેમના કટ્ટર હરીફ લાલુ યાદવ સાથે જોડાયા છે, પરંતુ...
CM Arvind Kejriwal Arrested: सीएम केजरीवाल की गिरफ्तारी पर सियासी संग्राम, देखिए नेताओं ने क्या कहा?
CM Arvind Kejriwal Arrested: सीएम केजरीवाल की गिरफ्तारी पर सियासी संग्राम, देखिए नेताओं ने क्या कहा?
ગુજરાતમાં 27 વર્ષની ભાજપની સત્તાને આમ આદમી પાર્ટીનો પડકાર ; દેશમાં મોદીનો વિકલ્પ બનશે અરવિંદ કેજરીવાલ !! ‘આપ’ની જાહેરાત
ગુજરાતમાં 27 વર્ષથી સત્તામાં રહેલી ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસને લગભગ સાફ કરી દીધી છે પણ સામે...