સમગ્ર રાજ્યમાં તાજેતરમાં જ ધોરણ 12 સાયન્સ પછી નીટની એક્ઝામ નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે ત્યારે ફતેપુરા તાલુકાના બલૈયા ગામના વતની અને હાલ દાહોદમાં પ્રાથમિક શિક્ષક તરીકે નોકરી કરતા કિરણકુમાર રણછોડભાઈ પ્રજાપતિ તેમજ નિકીતાબેન કિરણ પ્રજાપતિની દિકરી આર્ચિ કીરણ પ્રજાપતિ એ નીટની એક્ઝામમાં 700 માંથી 544 માર્ક મેળવીને પ્રજાપતિ સમાજનું નામ રોશન કર્યું હતું 544 માર્ક સાથે ઉતરણી થતા ફતેપુરા તેમજ દાહોદ જિલ્લા ના પ્રજાપતિ સમાજ દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
વડોદરા શહેરના શ્રી શીતલાજી ચેરીટેબલ ટ્રસ્ટ અને નિલેશ કહાર દ્વારા ગરીબ બાળકોને નોટબુક વિતરણ
વડોદરા શહેરના શ્રી શીતલાજી ચેરીટેબલ ટ્રસ્ટ અને નિલેશ કહાર દ્વારા ગરીબ બાળકોને નોટબુક વિતરણ
8 Best Exercises To Shrink Stomach Fat Fast
8 Best Exercises To Shrink Stomach Fat Fast
જુનાગઢ વંથલી હાઇવે ઉપર મેંગો માર્કેટ ચોકડી પાસે બે કાર વચ્ચે અકસ્માત ,જાનહાનિ ટળી
જુનાગઢ વંથલી હાઇવે ઉપર મેંગો માર્કેટ ચોકડી પાસે બે કાર વચ્ચે અકસ્માત ,જાનહાનિ ટળી
arrested an accused for illegally refilling gas in a grocery shop with Rs.36,450/ in Madhvas KALOL
arrested an accused for illegally refilling gas in a grocery shop with Rs.36,450/ in Madhvas KALOL
Budget 2024 Expectations | किसान और महिलाओं को मिलने वाला है ज्यादा लाभ? | Women Farmers | Business
Budget 2024 Expectations | किसान और महिलाओं को मिलने वाला है ज्यादा लाभ? | Women Farmers | Business