સમગ્ર રાજ્યમાં તાજેતરમાં જ ધોરણ 12 સાયન્સ પછી નીટની એક્ઝામ નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે ત્યારે ફતેપુરા તાલુકાના બલૈયા ગામના વતની અને હાલ દાહોદમાં પ્રાથમિક શિક્ષક તરીકે નોકરી કરતા કિરણકુમાર રણછોડભાઈ પ્રજાપતિ તેમજ નિકીતાબેન કિરણ પ્રજાપતિની દિકરી આર્ચિ કીરણ પ્રજાપતિ એ નીટની એક્ઝામમાં 700 માંથી 544 માર્ક મેળવીને પ્રજાપતિ સમાજનું નામ રોશન કર્યું હતું 544 માર્ક સાથે ઉતરણી થતા ફતેપુરા તેમજ દાહોદ જિલ્લા ના પ્રજાપતિ સમાજ દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
હલચલ મચી : વડોદરામાં રહેણાંક વિસ્તારોમાં એક વિશાળ મગર યુવાનને નદીની વચ્ચે ખેંચી ગયો, લોકોમાં ડરનો માહોલ
ગુજરાતના વડોદરામાં રહેણાંક વિસ્તારોમાં હલચલ મચી ગઈ છે. અહીં વરસાદને કારણે નદીઓમાંથી મગરો બહાર આવી...
Upcoming Cars: जल्द एंट्री मारने वाली हैं 3 नई मिडसाइज कार, लिस्ट में एक EV भी शामिल
Hyundai Alcazar Facelift को लॉन्च करने के लिए तैयार है जिसमें कई कॉस्मेटिक अपडेट और कई नए फीचर के...
Sharad Pawar Special Report : संजय राऊतांना अटक, शरद पवारांची 'नो कमेंट'
Sharad Pawar Special Report : संजय राऊतांना अटक, शरद पवारांची 'नो कमेंट'
રાધનપુર ખાતે રાપરિયા હનુમાનજી મંદિર ખાતે જીણોદ્રારનુ ખાતમુહૂર્ત | SatyaNirbhay News Channel
રાધનપુર ખાતે રાપરિયા હનુમાનજી મંદિર ખાતે જીણોદ્રારનુ ખાતમુહૂર્ત | SatyaNirbhay News Channel
DEESA // ડીસા APMC માર્કેટયાર્ડ ના ઇતિહાસ માં પ્રથમવાર દલિત સમાજની મહિલાને ડિરેક્ટર તરીકે સ્થાન..
ડીસા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ચૂંટણીમાં ભાજપ ની પેનલનો જંગી બહુમતી થી વિજય થયા બાદ ડીસા...