સમગ્ર રાજ્યમાં તાજેતરમાં જ ધોરણ 12 સાયન્સ પછી નીટની એક્ઝામ નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે ત્યારે ફતેપુરા તાલુકાના બલૈયા ગામના વતની અને હાલ દાહોદમાં પ્રાથમિક શિક્ષક તરીકે નોકરી કરતા કિરણકુમાર રણછોડભાઈ પ્રજાપતિ તેમજ નિકીતાબેન કિરણ પ્રજાપતિની દિકરી આર્ચિ કીરણ પ્રજાપતિ એ નીટની એક્ઝામમાં 700 માંથી 544 માર્ક મેળવીને પ્રજાપતિ સમાજનું નામ રોશન કર્યું હતું 544 માર્ક સાથે ઉતરણી થતા ફતેપુરા તેમજ દાહોદ જિલ્લા ના પ્રજાપતિ સમાજ દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ગ્રામ વનની મુલાકાત જિલ્લા કલેકટર
ખેડબ્રહ્માના ગલોડીયા ખાતે ગ્રામ વનની મુલાકાત લેતા જિલ્લા સમાહર્તાશ્રી નૈમેષ દવે
સાબરકાંઠા...
बहन के लिए कार्यक्रम छोड़ भाई ने 141वीं बार डोनेट की एसडीपी
टीम जीवनदाता द्वारा लोगों की मदद का कारवा निरंतर बढता चला जा रहा है। एसडीपी और रक्तदान के माध्यम...
સુરતના બારડોલીના રાયમ ગામમાં મકાન ધરાશાયી
સુરતના બારડોલીના રાયમ ગામમાં મકાન ધરાશાયી
এটা চক্ৰ বিষয়া কাৰ্যালয়ত মণ্ডল সকলে পাঁচ বছৰ হে থাকিব পাৰিবঃ মৰানত ক'লে ৰাজহ মন্ত্ৰী যোগেন মহনে
এটা চক্ৰ বিষয়া কাৰ্যালয়ত মণ্ডল সকলে পাঁচ বছৰ হে থাকিব পাৰিবঃ মৰানত কলে ৰাজহ মন্ত্ৰী যোগেন মহন
ৰহন শ্যাম গাৱঁৰ বৌদ্ধ বিহাৰত সংবাদমেল
চৰাইদেউ জিলাৰ লংপতীয়া জুটুলনি অঞ্চলৰ দুটা পৰিয়ালে বৌদ্ধ বিহাৰ চাবলৈ গৈ শ্ৰীমন্ত শংকৰদেৱ সংঘৰ...