સમગ્ર રાજ્યમાં તાજેતરમાં જ ધોરણ 12 સાયન્સ પછી નીટની એક્ઝામ નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે ત્યારે ફતેપુરા તાલુકાના બલૈયા ગામના વતની અને હાલ દાહોદમાં પ્રાથમિક શિક્ષક તરીકે નોકરી કરતા કિરણકુમાર રણછોડભાઈ પ્રજાપતિ તેમજ નિકીતાબેન કિરણ પ્રજાપતિની દિકરી આર્ચિ કીરણ પ્રજાપતિ એ નીટની એક્ઝામમાં 700 માંથી 544 માર્ક મેળવીને પ્રજાપતિ સમાજનું નામ રોશન કર્યું હતું 544 માર્ક સાથે ઉતરણી થતા ફતેપુરા તેમજ દાહોદ જિલ્લા ના પ્રજાપતિ સમાજ દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  टोबैको फ्री यूथ कैंपेन में पुलिस, खाद्य सुरक्षा, औषधि नियंत्रण सहित प्राधिकृत अधिकारी भी  करेंगे चालान कार्यवाही 
 
                      टोबैको फ्री यूथ कैंपेन के तहत जिले में जारी हैं विविध जागरूकता गतिविधियां अभियान में पुलिस,...
                  
   હડાદ ખાતે કોંગ્રેસ ની જનસભા યોજાઈ...
મોટી સંખ્યા માં કોંગ્રેસ ના કાર્યકર્તા જનસભા માં જોડાયા.... 
 
                      હડાદ ખાતે કોંગ્રેસની જનસભા યોજાઈ....
 
ગુજરાત વિધાનસભા ચૂંટણી હાલ મા ચર્ચા નોં વિષય બન્યો...
                  
   चिकित्सा संस्थानों पर आम जन को पशु जन्य रोग से बचाव के बारे में किया जाएगा जागरूक* 
 
                      विश्व पशु जन्य रोग दिवस के अवसर पर चिकित्सा संस्थानों पर आमजन को पशु जन्य रोग से बचाव के बारे में...
                  
   વેરાવળ ખાતે જીતુભાઈ કુહાડા દ્વારા વિદ્યાર્થીઓને અભ્યાસ કીટ આપવામાં આવી 
 
                        ખારવા સમાજ ની વંડી માં વેરાવળ સમસ્ત ખારવા સમાજ ના પટેલ શ્રી જીતુભાઈ મોહન ભાઈ કુહાડા તથા...
                  
   
  
  
  