સમગ્ર રાજ્યમાં તાજેતરમાં જ ધોરણ 12 સાયન્સ પછી નીટની એક્ઝામ નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે ત્યારે ફતેપુરા તાલુકાના બલૈયા ગામના વતની અને હાલ દાહોદમાં પ્રાથમિક શિક્ષક તરીકે નોકરી કરતા કિરણકુમાર રણછોડભાઈ પ્રજાપતિ તેમજ નિકીતાબેન કિરણ પ્રજાપતિની દિકરી આર્ચિ કીરણ પ્રજાપતિ એ નીટની એક્ઝામમાં 700 માંથી 544 માર્ક મેળવીને પ્રજાપતિ સમાજનું નામ રોશન કર્યું હતું 544 માર્ક સાથે ઉતરણી થતા ફતેપુરા તેમજ દાહોદ જિલ્લા ના પ્રજાપતિ સમાજ દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
राम शर्मा 'कापरेन' की "जलन से जल तरंग" रचना को मिला प्रतिष्ठित कादंबरी साहित्य सम्मान
राम शर्मा 'कापरेन' की "जलन से जल तरंग" रचना को मिला प्रतिष्ठित कादंबरी साहित्य सम्मान
बूंदी। उमंग...
Aditya L1 Mission: आदित्य-L1 लॉन्च | लक्षित ऑर्बिट में 4 महीने में पहुंचेगा | ISRO | Hindi News
Aditya L1 Mission: आदित्य-L1 लॉन्च | लक्षित ऑर्बिट में 4 महीने में पहुंचेगा | ISRO | Hindi News
नाणीज येथे ट्रक-कारमध्ये जोरदार धडक; अपघातात महिला जागीच ठार, ५ जण जखमी
रत्नागिरी,( वा.) रत्नागिरी - कोल्हापूर महामार्गावर नाणीज येथील इरमलवाडी येथे आज दुपारी एक वाजता...
વીજપડી ગામે ભવ્ય તુલસી વિવાહનું આયોજન | #Amreli | Divyang News
વીજપડી ગામે ભવ્ય તુલસી વિવાહનું આયોજન | #Amreli | Divyang News