સમગ્ર રાજ્યમાં તાજેતરમાં જ ધોરણ 12 સાયન્સ પછી નીટની એક્ઝામ નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે ત્યારે ફતેપુરા તાલુકાના બલૈયા ગામના વતની અને હાલ દાહોદમાં પ્રાથમિક શિક્ષક તરીકે નોકરી કરતા કિરણકુમાર રણછોડભાઈ પ્રજાપતિ તેમજ નિકીતાબેન કિરણ પ્રજાપતિની દિકરી આર્ચિ કીરણ પ્રજાપતિ એ નીટની એક્ઝામમાં 700 માંથી 544 માર્ક મેળવીને પ્રજાપતિ સમાજનું નામ રોશન કર્યું હતું 544 માર્ક સાથે ઉતરણી થતા ફતેપુરા તેમજ દાહોદ જિલ્લા ના પ્રજાપતિ સમાજ દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
જિલ્લાના ૩૧,૭૯૯ મતદારોને પસંદ ના પડ્યા ઉમેદવાર....!
જિલ્લાના ૩૧,૭૯૯ મતદારોને પસંદ ના પડ્યા ઉમેદવાર....!
Rahul Gandhi On Caste Census: सभी Congress शासित राज्यों में होगी जातीय जनगणना- Rahul Gandhi
Rahul Gandhi On Caste Census: सभी Congress शासित राज्यों में होगी जातीय जनगणना- Rahul Gandhi
PFC Share Today: 263 के साथ नई ऊंचाई पर पहुंचा Stock, निवेशकों के लिए यही है निवेश का सुनहरा अवसर?
PFC Share Today: 263 के साथ नई ऊंचाई पर पहुंचा Stock, निवेशकों के लिए यही है निवेश का सुनहरा अवसर?