સમગ્ર રાજ્યમાં તાજેતરમાં જ ધોરણ 12 સાયન્સ પછી નીટની એક્ઝામ નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે ત્યારે ફતેપુરા તાલુકાના બલૈયા ગામના વતની અને હાલ દાહોદમાં પ્રાથમિક શિક્ષક તરીકે નોકરી કરતા કિરણકુમાર રણછોડભાઈ પ્રજાપતિ તેમજ નિકીતાબેન કિરણ પ્રજાપતિની દિકરી આર્ચિ કીરણ પ્રજાપતિ એ નીટની એક્ઝામમાં 700 માંથી 544 માર્ક મેળવીને પ્રજાપતિ સમાજનું નામ રોશન કર્યું હતું 544 માર્ક સાથે ઉતરણી થતા ફતેપુરા તેમજ દાહોદ જિલ્લા ના પ્રજાપતિ સમાજ દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ભિલોડા વધુ વરસાદના કારણે ગરનાળા ધોવાયા
#gujarat #buletinindia
Telangana Chunav: JP Nadda ने हैदराबाद में किया रोड शो, कहा- कांग्रेस लोगों को सिर्फ गुमराह करती है
Telangana Chunav: JP Nadda ने हैदराबाद में किया रोड शो, कहा- कांग्रेस लोगों को सिर्फ गुमराह करती है
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બોડેલી ખાતે વિશાળ જનમેદની ને સંબોધી /SABANDH BHARAT NEWS /DEESA
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બોડેલી ખાતે વિશાળ જનમેદની ને સંબોધી /SABANDH BHARAT NEWS /DEESA
નવીન GIDC મંજૂર થતાં ફટાકડા ફોડી ઉજવણી કરવામાં આવી....
નવીન GIDC મંજૂર થતાં ફટાકડા ફોડી ઉજવણી કરવામાં આવી....
દહેગામ થી નેરુ ચોકડી નજીક બન્યો બનાવ | SatyaNirbhay News Channel
દહેગામ થી નેરુ ચોકડી નજીક બન્યો બનાવ | SatyaNirbhay News Channel