સમગ્ર રાજ્યમાં તાજેતરમાં જ ધોરણ 12 સાયન્સ પછી નીટની એક્ઝામ નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે ત્યારે ફતેપુરા તાલુકાના બલૈયા ગામના વતની અને હાલ દાહોદમાં પ્રાથમિક શિક્ષક તરીકે નોકરી કરતા કિરણકુમાર રણછોડભાઈ પ્રજાપતિ તેમજ નિકીતાબેન કિરણ પ્રજાપતિની દિકરી આર્ચિ કીરણ પ્રજાપતિ એ નીટની એક્ઝામમાં 700 માંથી 544 માર્ક મેળવીને પ્રજાપતિ સમાજનું નામ રોશન કર્યું હતું 544 માર્ક સાથે ઉતરણી થતા ફતેપુરા તેમજ દાહોદ જિલ્લા ના પ્રજાપતિ સમાજ દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
বৰতলা উচ্চ মাধ্যমিক বিদ্যালয়ৰ নৱ নিৰ্মিত বিজ্ঞানগাৰ শুভ উদ্বোধন ।
নাজিৰা বৰতলা উচ্চ মাধ্যমিক বিদ্যালয়ৰ RMSA দ্বাৰা আৱন্টিত পূঁজিৰে নিৰ্মিত বিজ্ঞানগাটি শুভ উদ্বোধন...
પાકિસ્તાનમાં પૂર આફત :- 12 લાખ સગર્ભા મહિલાઓ ઉપર તોળાઈ રહેલું મોતનું જોખમ,33 મિલિયનથી વધુ લોકો પૂરથી પ્રભાવિત
પાકિસ્તાનમાં 33 મિલિયનથી વધુ લોકો પૂરથી પ્રભાવિત થયા છે. દરમિયાન, વિશ્વ આરોગ્ય સંસ્થાએ કહ્યું છે...
ડીસામાં દારૂ ભરેલી 2 ગાડીઓ સાથે 2 શખ્સોને પોલીસે ઝડપ્યા
ડીસા પંથકમાં પોલીસ દારૂની હેરાફેરી કરતા બુટલેગરો પર તવાઈ વરસાવી રહી છે. બે દિવસમાં અલગ અલગ બે...
અરવલ્લી -સાબરકાંઠા શિક્ષક એસોસિયેશન આદિવાસી મહિલા સંમેલન વૈધવ મુક્ત સમાજ નો કાર્યક્રમ ભિલોડા તાલુકા
અરવલ્લી -સાબરકાંઠા શિક્ષક એસોસિયેશન આદિવાસી મહિલા સંમેલન વૈધવ મુક્ત સમાજ નો કાર્યક્રમ ભિલોડા તાલુકા
Hyundai Venue और Venue N Line को मिला ADAS, नए इंजन के साथ हुए ये बड़े बदलाव
Venue और Venue N Line में फॉरवर्ड कोलीजन वार्निंग फॉरवर्ड कोलीजन-अवोइडेंस असिस्ट - कार फॉरवर्ड...