સમગ્ર રાજ્યમાં તાજેતરમાં જ ધોરણ 12 સાયન્સ પછી નીટની એક્ઝામ નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે ત્યારે ફતેપુરા તાલુકાના બલૈયા ગામના વતની અને હાલ દાહોદમાં પ્રાથમિક શિક્ષક તરીકે નોકરી કરતા કિરણકુમાર રણછોડભાઈ પ્રજાપતિ તેમજ નિકીતાબેન કિરણ પ્રજાપતિની દિકરી આર્ચિ કીરણ પ્રજાપતિ એ નીટની એક્ઝામમાં 700 માંથી 544 માર્ક મેળવીને પ્રજાપતિ સમાજનું નામ રોશન કર્યું હતું 544 માર્ક સાથે ઉતરણી થતા ફતેપુરા તેમજ દાહોદ જિલ્લા ના પ્રજાપતિ સમાજ દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
रेलवे कॉलोनी थाना क्षेत्र में वृंदावन धाम कॉलोनी में विवाहित महिला ने फांसी लगाकर की आत्महत्या पुलिस ने करवाया पोस्टमार्टम जांच में जुटी
शहर के रेलवे कॉलोनी थाना क्षेत्र में वृंदावन धाम कॉलोनी में एक विवाहिता महिला ने अज्ञात कारणों से...
તા.૧૩/૦૮/૨૦૨૨ ના રોજ
કિં.રુ.૨૮૯૦૦૦૦/-ની મત્તાના (૨૮૯.૦૦) ગ્રામ
મેફેડ્રોન ડ્રગ્સ (એમ.ડી.) ના જથ્થા સાથે ચાર આરોપીને પકડી પાડેલ. જે ગુનામાં
સંડોવાયેલ કુલ-૫ પેડલરોને ઝડપી પાડતી અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચ.
ગઈ તા.૧૩/૦૮/૨૦૨૨ ના રોજ મળેલ હકીકત મુજબ આરોપીઓ (૧) ધનુષ ઉર્ફે
બીટ્ટુ રમણીકભાઇ આસોડીયા (૨) મનુભાઇ...
ક્રાઈમ બ્રાન્ચે મહારાષ્ટ્ર થી ગુજરાત આવી રહેલી બે મહિલાને ડ્રગ્સ સાથે ઝડપી પાડી
ક્રાઈમ બ્રાન્ચે મહારાષ્ટ્ર થી ગુજરાત આવી રહેલી બે મહિલાને ડ્રગ્સ સાથે ઝડપી પાડી
બુલેટિન ઈન્ડિયા પરિવાર તરફથી દિવાળીની હાર્દિક શુભકામના....
બુલેટિન ઈન્ડિયા પરિવાર તરફથી દિવાળીની હાર્દિક શુભકામના....
চৰাইদেউ জিলাৰ বিভিন্ন গাঁও পঞ্চায়তত ৰাষ্ট্ৰীয় পতাকা বিক্ৰী কেন্দ্ৰ মুকলি
"আজাদী কা অমৃত মহোৎসব" ৰ লগত সম্পৰ্ক ৰাখি, চৰাইদেউ জিলাৰ ১৩ তাৰিখৰ পৰা ১৫ আগষ্ট 2022 পর্যন্ত পালন...