સમગ્ર રાજ્યમાં તાજેતરમાં જ ધોરણ 12 સાયન્સ પછી નીટની એક્ઝામ નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે ત્યારે ફતેપુરા તાલુકાના બલૈયા ગામના વતની અને હાલ દાહોદમાં પ્રાથમિક શિક્ષક તરીકે નોકરી કરતા કિરણકુમાર રણછોડભાઈ પ્રજાપતિ તેમજ નિકીતાબેન કિરણ પ્રજાપતિની દિકરી આર્ચિ કીરણ પ્રજાપતિ એ નીટની એક્ઝામમાં 700 માંથી 544 માર્ક મેળવીને પ્રજાપતિ સમાજનું નામ રોશન કર્યું હતું 544 માર્ક સાથે ઉતરણી થતા ફતેપુરા તેમજ દાહોદ જિલ્લા ના પ્રજાપતિ સમાજ દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
હળિયાદ ગામે શાળાની દિવાલ ધરાશાયી, રવિવારની રજા હોવાથી શાળા બંધ હોય મોટી દુર્ઘટના ન સર્જાઇ 2017-18માં આ બાબતે રજુઆત કરવામાં આવી હતી પરંતુ તંત્રએ આ બાબત ધ્યાને ન લીધી
હળિયાદ ગામે શાળાની દિવાલ ધરાશાયી, રવિવારની રજા હોવાથી શાળા બંધ હોય મોટી દુર્ઘટના ન સર્જાઇ...
गंगापूर : पतिच्या अनैतिक संबंधांना कंटाळून ४० वर्षीय महिलेने विहीरीत उडी घेतली
गंगापूर : पतिच्या अनैतिक संबंधांना कंटाळून ४० वर्षीय महिलेने विहीरीत उडी घेतली
સુરતના કતારગામ વિસ્તારમાં રસ્તા પર પડેલા ખાડા નો અહેવાલ સત્ય ડેમાં ચાલતા તંત્રએ કામગીરી હાથ ધરી
સુરતના કતારગામ વિસ્તારમાં રસ્તા પર પડેલા ખાડા નો અહેવાલ સત્ય ડેમાં ચાલતા તંત્રએ કામગીરી હાથ ધરી
Hong Kong का वो मामला जिस पर China समेत सारी दुनिया की है नज़र। BBC Duniya with Prerana (BBC Hindi)
Hong Kong का वो मामला जिस पर China समेत सारी दुनिया की है नज़र। BBC Duniya with Prerana (BBC Hindi)