સમગ્ર રાજ્યમાં તાજેતરમાં જ ધોરણ 12 સાયન્સ પછી નીટની એક્ઝામ નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે ત્યારે ફતેપુરા તાલુકાના બલૈયા ગામના વતની અને હાલ દાહોદમાં પ્રાથમિક શિક્ષક તરીકે નોકરી કરતા કિરણકુમાર રણછોડભાઈ પ્રજાપતિ તેમજ નિકીતાબેન કિરણ પ્રજાપતિની દિકરી આર્ચિ કીરણ પ્રજાપતિ એ નીટની એક્ઝામમાં 700 માંથી 544 માર્ક મેળવીને પ્રજાપતિ સમાજનું નામ રોશન કર્યું હતું 544 માર્ક સાથે ઉતરણી થતા ફતેપુરા તેમજ દાહોદ જિલ્લા ના પ્રજાપતિ સમાજ દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Toyota Urban Cruiser Taisor vs Maruti Suzuki Fronx: दोनों गाड़ियों में हैं ये 5 बड़े अंतर, खरीदने से पहले जान लीजिए
टोयोटा ने टैसर के फ्रंट-एंड को रिडिजाइन किया है जिससे इसे मारुति सुजुकी फ्रोंक्स से अलग करना आसान...
PORBANDAR પોરબંદરની સરકારી હોસ્પિટલના સિવિલ સર્જનનું ગેરવર્તન 18 11 2022
PORBANDAR પોરબંદરની સરકારી હોસ્પિટલના સિવિલ સર્જનનું ગેરવર્તન 18 11 2022
મોરવાહડફમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી રાજ્યકક્ષાના મંત્રી નિમિષાબેન સુથારના અધ્યક્ષસ્થાને કરાઈ
મોરવાહડફમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી રાજ્યકક્ષાના મંત્રી નિમિષાબેન સુથારના અધ્યક્ષસ્થાને કરાઈ
લોકસભા ચૂંટણી: Vadodara Bjp Candidate રંજનબેન ભટ્ટને ટિકિટ મળતા સમર્થકોમાં ખુશી | Loksabha Election
લોકસભા ચૂંટણી: Vadodara Bjp Candidate રંજનબેન ભટ્ટને ટિકિટ મળતા સમર્થકોમાં ખુશી | Loksabha Election
भाजपा किसान मोर्चा सरचिटणीस पदी तमीजोद्दीन इनामदार
भाजप किसान मोर्चा सरचिटणीस पदी तमीजोद्दीन इनामदार
बिडकिन ता. २८ (बातमीदार) :- भारतीय जनता किसान...