સમગ્ર રાજ્યમાં તાજેતરમાં જ ધોરણ 12 સાયન્સ પછી નીટની એક્ઝામ નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે ત્યારે ફતેપુરા તાલુકાના બલૈયા ગામના વતની અને હાલ દાહોદમાં પ્રાથમિક શિક્ષક તરીકે નોકરી કરતા કિરણકુમાર રણછોડભાઈ પ્રજાપતિ તેમજ નિકીતાબેન કિરણ પ્રજાપતિની દિકરી આર્ચિ કીરણ પ્રજાપતિ એ નીટની એક્ઝામમાં 700 માંથી 544 માર્ક મેળવીને પ્રજાપતિ સમાજનું નામ રોશન કર્યું હતું 544 માર્ક સાથે ઉતરણી થતા ફતેપુરા તેમજ દાહોદ જિલ્લા ના પ્રજાપતિ સમાજ દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
গোলাঘাট জিলাৰ অসম নাগালেণ্ড সীমান্তৱৰ্তী অঞ্চলসমূহত অৱ্যাহত আছে চোৰাং কাঠৰ বেহা
গোলাঘাট জিলাৰ অসম নাগালেণ্ড সীমান্তৱৰ্তী অঞ্চলসমূহত অৱ্যাহত আছে চোৰাং কাঠৰ বেহা। বিশেষকৈ...
સ્વેટર વિતરણ...! Sweater distribution
સ્વેટર વિતરણ...! Sweater distribution
હવામાન વિભાગની આગાહીના પગલે બંદર પર એક નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું
હવામાન વિભાગની આગાહીના પગલે બંદર પર એક નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું
Bharatiya Nyaya Sanhita Bil पर बोले Kapil Sibal, कहा- क्या गृह मंत्री Amit Shah ने बिल देखा भी है?
Bharatiya Nyaya Sanhita Bil पर बोले Kapil Sibal, कहा- क्या गृह मंत्री Amit Shah ने बिल देखा भी है?
कार खरीदने से पहले जान लें 20/4/10 का नियम, नुकसान से बच जाएंगे आप
Rule for Car Loans हम यहां पर आपको कार लोन लेने के 20/4/10 नियम के बारे में बता रहे हैं। इस नियम...