સમગ્ર રાજ્યમાં તાજેતરમાં જ ધોરણ 12 સાયન્સ પછી નીટની એક્ઝામ નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે ત્યારે ફતેપુરા તાલુકાના બલૈયા ગામના વતની અને હાલ દાહોદમાં પ્રાથમિક શિક્ષક તરીકે નોકરી કરતા કિરણકુમાર રણછોડભાઈ પ્રજાપતિ તેમજ નિકીતાબેન કિરણ પ્રજાપતિની દિકરી આર્ચિ કીરણ પ્રજાપતિ એ નીટની એક્ઝામમાં 700 માંથી 544 માર્ક મેળવીને પ્રજાપતિ સમાજનું નામ રોશન કર્યું હતું 544 માર્ક સાથે ઉતરણી થતા ફતેપુરા તેમજ દાહોદ જિલ્લા ના પ્રજાપતિ સમાજ દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
rajasthanના cm અશોકગેહલોતનું જે પ્રેસ પમિટિંગમાં કહેવાનું બાકી રહિગયો હતો સભળો મનીષદોશી થી #congress
rajasthanના cm અશોકગેહલોતનું જે પ્રેસ પમિટિંગમાં કહેવાનું બાકી રહિગયો હતો સભળો મનીષદોશી થી #congress
अनियमित पेयजल आपूर्ति के विरोध में आक्रोशित लोगों ने बाईपास पर जाम लगा दिया
वार्ड संख्या 11,14 में पीने की पानी की बिगड़ी व्यवस्था को देखते हुए स्थाई पार्षद वार्ड11...
હળવદ ના કડીયાણા ગામ પાસે ટેમ્પામાં આગ લાગી , કોઈ જાનહાની નહિ
આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર હળવદ તાલુકાના કડીયાણા ગામ અને સુંદરગઢ વચ્ચે ટેમ્પોમાં અચાનક આગ લાગી...
બ્રહ્મસમાજ રાજ્યકક્ષા ઉપાધ્યક્ષા પાટણ જિલ્લા મહિલા મોરચા મંત્રી શંખેશ્વર કોલેજના સંસ્કૃત અધ્યાપિકા ડૉ. કુંજલ ત્રિવેદી દ્વારા ભાજપા વિજયી બને તે હેતુ થી સ્વખર્ચે શંખેશ્વર ના મહાદેવ ના મંદિરે રાજ્યાભિષેક અને લધુ રુદ્ર કરવામાં આવ્યો
સમસ્ત બ્રહ્મ સમાજના રાજ્યકક્ષા ના ઉપાધ્યક્ષા અને પાટણ જિલ્લા મહિલા મહિલા મોરચા મંત્રી તથા...