સિહોર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વધી રહેલી આત્મહત્યાની ઘટનાઓને લઈ લોકો ચિંતામાં છે. ત્યારે આત્મહત્યાને રોકવા માટે સિહોર તાલુકા ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજ યુવા સંઘ સંસ્થા મેદાનમાં આવી છે અને જેને પણ આત્મહત્યાના વિચાર આવતા હોય એવા વ્યક્તિઓ કે માનસિક રીતે પરેશાન વ્યક્તિઓ કે વિદ્યાર્થીઓ સંપર્ક કરી જરૂરી માર્ગદર્શન મેળવી શકશે દેશમાં કોરોના પછી ધંધા, રોજગારી અને વેપારમાં મંદીનું વાતાવરણ સર્જાયું છે જેના લીધે આત્મ હત્યાના બનાવો વધી રહ્યા છે. જેની વચ્ચે સિહોર અને ગ્રામ્યમાં પણ આત્મહત્યાના બનાવો વધી રહ્યા હોય તેને અટકાવવા સિહોર તાલુકા ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજ યુવા સંઘ સંસ્થા દ્વારા આજે આત્મહત્યા નિવારણ દિવસથી લોકો માટે હેલ્પ શરૂ કરી છે સમગ્ર મામલે જયરાજસિંહ મોરીએ કહ્યા આત્મહત્યા કે આપઘાતના વિચાર આવતા હોય કે જેઓ માનસિક કે શારીરિક બીમારીથી પીડાતા હોય અથવ! સામાજિક અને પારિવારિક સમસ્યાઓ, આર્થિક સંકડામણ, એકલતા, વિધાર્થીઓના ભણતર અને પરીક્ષાની ચિંતા જેવી કોઈ પણ પ્રકારની સમસ્યા હોય તો સિહોર તાલુકા ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજ યુવા સંઘ સંસ્થા સદાય તેમની સેવામાં તત્પર છે જયરાજસિંહે ત્યાં સુધી કહ્યું અમે તમારી સમસ્યાની ગુસતા જાળવીશું ઉલ્લેખનીય છે કે જે કામ સરકાર કે તંત્રએ કરવાનું હોય તે કામ રાજપૂત સમાજ યુવા સંઘે શરૂ કર્યું છે જે સરાહનીય છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
विद्यार्थ्यांनी नेहमी सत्याची कास धरावी - साहित्य संमेलनाध्यक्ष भारत सासणे यांचे प्रतिपादन
उदगीर येथे भरलेल्या ९५ व्या अखिल भारतीय मराठी साहित्य संमेलनचे अध्यक्ष भारत सासणे यांनी...
Haryana Election Result 2024: रिजल्ट से पहले CM Saini का दावा, कहा- तीसरी बार सरकार जरूर बनाएंगे
Haryana Election Result 2024: रिजल्ट से पहले CM Saini का दावा, कहा- तीसरी बार सरकार जरूर बनाएंगे
योजनांची प्रभावी अंमलबजावणी करून जिल्ह्याचा सर्वांगीण विकास साधणार , पालक मंत्री सदिपान भुमरे
छ संभाजीनगर : जनतेच्या कल्याणासाठी शासन अनेक योजनांची अंमलबजावणी करत असते. जिल्हा नियोजन...
শিৱসাগৰ নগৰত জ্যেষ্ঠ নাগৰিক সংস্থাৰ কাৰ্য্যকৰী সভা, ককা- আইতা দিৱস উদ্যাপন কৰাৰ সিদ্ধান্ত গ্ৰহন।
শিৱসাগৰ নগৰৰ মাজ মজিয়াত অৱস্থিত শংকৰ মন্দিৰ পথত থকা জ্যেষ্ঠ নাগৰিক সন্থাৰ কাৰ্য্যালয়ত অনুষ্ঠিত...
बदमाशों ने युवक पर चाकू से किया प्राणघातक हमला, MBS अस्पताल में भर्ती
शहर के नांता इलाके में शुक्रवार देर रात को एक युवक पर बदमाशों ने चाकू घोप कर प्राण घातक हमला किया...