ભાવનગરના સણોસરાના ખેડૂતો નવી પદ્ધતિ અપનાવતા થયા, વરસાદની વધઘટ સાથે મલ્ચિંગથી કરે છે મરચાની ખેતી કૃષિના નવાં સંશોધનોને કારણે આજે કૃષિકારોના દિવસો પણ ફર્યા ખેડૂતો પાક છોડને પૂરતું ભેજ પોષણ મળે તે માટે આ મલ્ચિંગની પદ્ધતિ અપનાવતાં થયાં છે કૃષિ મહોત્સવ દ્વારા પીરસેલું જ્ઞાન હવે તેની સૌરભ ફેલાવી રહ્યું છે ભાવનગર જિલ્લો દાડમ, જામફળ, સીતાફળ અને લીંબુ જેવાં બાગાયતી પાકો માટે પ્રખ્યાત છે. આ જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતો હવે કૃષિ ક્ષેત્રે નવાં પ્રયોગો કરતાં થયાં છે. રાજ્ય સરકારની કૃષિ યુનિવર્સિટીઓ અને કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા કૃષિ મહોત્સવ દ્વારા પીરસેલું જ્ઞાન હવે તેની સૌરભ ફેલાવી રહ્યું છે. કૃષિના નવાં સંશોધનોને કારણે આજે કૃષિકારોના દિવસો પણ ફર્યા આ મરચીનો પાક ભાવનગરના ખેડૂતો માટે દૂધણી ગાય જેવો સાબિત થવાનો છે. કારણ કે તેના રોજરોજના વેચાણથી રોજેરોજના ફદિયા (પૈસા) મળવાના છે. કૃષિના નવાં સંશોધનોને કારણે આજે કૃષિકારોના દિવસો પણ ફર્યા છે. સમૃધ્ધિ તેમના ખેતરના પાળેથી તેમના ઘરની દિવાલો સુધી દસ્તક દેવાં લાગી છે. કોઇ દિવસ આવાં ખેડૂતોના ઘરે જજો. તમને તેનો અહેસાસ થશે. . . . . . . . . . . . . . . . . . . . . . . ..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
जलदाय विभाग में निजीकरण के विरोध में सड़कों पर उतरे कर्मचारी, अधिकारी
जलदाय विभाग में निजीकरण के विरोध में सड़कों पर उतरे कर्मचारी, अधिकारी
ડીસા ડિવિઝન દ્વારા નિયત કરેલા વ્યાજ દરથી વધુ વ્યાજ દર વસૂલી શકાશે નહીં
બનાસકાંઠા જિલ્લા પોલીસના ડીસા ડિવિઝન દ્વારા ગુજરાત નાણાં ધીરનાર અધિનિયમ 2011 અન્વયે...
નાસતા ફરતા આરોપીને પકડી પાડતી સુરેન્દ્રનગર પોલીસ
સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ અધિક્ષક ડો.ગીરીશ પંડયાએ સુરેન્દ્રનગર જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની...
CAA लागू होने पर सीमा हैदर ने पीएम मोदी को लेकर ये क्या कहा? Seema Haider On CAA । Breaking News
CAA लागू होने पर सीमा हैदर ने पीएम मोदी को लेकर ये क्या कहा? Seema Haider On CAA । Breaking News
જેનાલ વી ઈ સી ના તમામ 550 બાળકોને ભણવા માટેનું પેડ ચોપડો અને પેન્સિલ નું દાન આપવામાં આવ્યુ હતું
જેનાલ વી ઈ સી ના તમામ 550 બાળકોને ભણવા માટેનું પેડ ચોપડો અને પેન્સિલ નું દાન આપવામાં આવ્યુ હતું