ભાવનગરના સણોસરાના ખેડૂતો નવી પદ્ધતિ અપનાવતા થયા, વરસાદની વધઘટ સાથે મલ્ચિંગથી કરે છે મરચાની ખેતી કૃષિના નવાં સંશોધનોને કારણે આજે કૃષિકારોના દિવસો પણ ફર્યા ખેડૂતો પાક છોડને પૂરતું ભેજ પોષણ મળે તે માટે આ મલ્ચિંગની પદ્ધતિ અપનાવતાં થયાં છે કૃષિ મહોત્સવ દ્વારા પીરસેલું જ્ઞાન હવે તેની સૌરભ ફેલાવી રહ્યું છે ભાવનગર જિલ્લો દાડમ, જામફળ, સીતાફળ અને લીંબુ જેવાં બાગાયતી પાકો માટે પ્રખ્યાત છે. આ જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતો હવે કૃષિ ક્ષેત્રે નવાં પ્રયોગો કરતાં થયાં છે. રાજ્ય સરકારની કૃષિ યુનિવર્સિટીઓ અને કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા કૃષિ મહોત્સવ દ્વારા પીરસેલું જ્ઞાન હવે તેની સૌરભ ફેલાવી રહ્યું છે. કૃષિના નવાં સંશોધનોને કારણે આજે કૃષિકારોના દિવસો પણ ફર્યા આ મરચીનો પાક ભાવનગરના ખેડૂતો માટે દૂધણી ગાય જેવો સાબિત થવાનો છે. કારણ કે તેના રોજરોજના વેચાણથી રોજેરોજના ફદિયા (પૈસા) મળવાના છે. કૃષિના નવાં સંશોધનોને કારણે આજે કૃષિકારોના દિવસો પણ ફર્યા છે. સમૃધ્ધિ તેમના ખેતરના પાળેથી તેમના ઘરની દિવાલો સુધી દસ્તક દેવાં લાગી છે. કોઇ દિવસ આવાં ખેડૂતોના ઘરે જજો. તમને તેનો અહેસાસ થશે. . . . . . . . . . . . . . . . . . . . . . . ..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
अक्कलकोटचे प्रथमेश म्हेत्रे उपमुख्यमंत्री देवेंद्र फडणवीस यांच्यावर पडले भारी
अक्कलकोट : अक्कलकोट तालुक्यातील दुधनी बाजार समितीवरील संचालक मंडळाची मुदतवाढ रद्द करून त्या...
পুন্য দা শইকীয়াৰ মৃত্যু
মাজুলীৰ অৱসৰপ্ৰাপ্ত প্ৰধান শিক্ষয়িত্ৰী, বিশিষ্ট শিল্পী, সৰবৰহী মহিলা পুন্যদা শইকীয়াৰ মৃত্যু :...
Share Market में जानें क्या है Experts के BTST और STBT Ideas | Share Market Tomorrow | CNBC Awaaz
Share Market में जानें क्या है Experts के BTST और STBT Ideas | Share Market Tomorrow | CNBC Awaaz
Slug-Golaghat Bijaya Dosomi 5/10/21Golaghatআজিৰ শুভ বিজয়া দশমী।ষষ্ঠীৰ দিনা বেদ মন্ত্ৰৰে দেৱীক পাতত
Slug-Golaghat Bijaya Dosomi
5/10/21
Golaghat
আজিৰ শুভ বিজয়া দশমী।ষষ্ঠীৰ দিনা...
पोषण महिन्यानिमित्त जिल्ह्यात विविध कार्यक्रमांची अंमलबजावणी
सातत्यपूर्ण आरोग्य तपासणी शिबिरे, त्याद्वारे कुपोषित बालकांचा शोध घेऊन उपचार मिळवून देणे,...