ભાવનગરના સણોસરાના ખેડૂતો નવી પદ્ધતિ અપનાવતા થયા, વરસાદની વધઘટ સાથે મલ્ચિંગથી કરે છે મરચાની ખેતી કૃષિના નવાં સંશોધનોને કારણે આજે કૃષિકારોના દિવસો પણ ફર્યા ખેડૂતો પાક છોડને પૂરતું ભેજ પોષણ મળે તે માટે આ મલ્ચિંગની પદ્ધતિ અપનાવતાં થયાં છે કૃષિ મહોત્સવ દ્વારા પીરસેલું જ્ઞાન હવે તેની સૌરભ ફેલાવી રહ્યું છે ભાવનગર જિલ્લો દાડમ, જામફળ, સીતાફળ અને લીંબુ જેવાં બાગાયતી પાકો માટે પ્રખ્યાત છે. આ જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતો હવે કૃષિ ક્ષેત્રે નવાં પ્રયોગો કરતાં થયાં છે. રાજ્ય સરકારની કૃષિ યુનિવર્સિટીઓ અને કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા કૃષિ મહોત્સવ દ્વારા પીરસેલું જ્ઞાન હવે તેની સૌરભ ફેલાવી રહ્યું છે. કૃષિના નવાં સંશોધનોને કારણે આજે કૃષિકારોના દિવસો પણ ફર્યા આ મરચીનો પાક ભાવનગરના ખેડૂતો માટે દૂધણી ગાય જેવો સાબિત થવાનો છે. કારણ કે તેના રોજરોજના વેચાણથી રોજેરોજના ફદિયા (પૈસા) મળવાના છે. કૃષિના નવાં સંશોધનોને કારણે આજે કૃષિકારોના દિવસો પણ ફર્યા છે. સમૃધ્ધિ તેમના ખેતરના પાળેથી તેમના ઘરની દિવાલો સુધી દસ્તક દેવાં લાગી છે. કોઇ દિવસ આવાં ખેડૂતોના ઘરે જજો. તમને તેનો અહેસાસ થશે. . . . . . . . . . . . . . . . . . . . . . . ..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ચોટીલાના મેવાસા ગામે પાણીનો કકળાટ
#buletinindia #gujarat #surendranagar
ছয় কোটি টকাৰ ৩৬ কেজি আফিং জব্দ STF, চাৰিজনক আটক
আমিনগাঁৱত অসমৰ বিশেষ টাস্ক ফ’ৰ্চে এখন বাহনৰ পৰা ৬ কোটি টকাৰ ৩৬ কেজি আফিং উদ্ধাৰ কৰি জব্দ...
ৰহাচকি জুনিয়ৰ টেনিছ ক্লাবৰ চূড়ান্ত ক্ৰিকেট খেল।ৰহাচকি জুনিয়ৰ টেনিছ ক্লাব বিজয়ী।
ৰহাচকি জুনিয়ৰ টেনিছ ক্লাবৰ উদ্যোগত যোৱা তিনি দিন ধৰি চলি থকা ক্ৰিকেট খেলত ১৪টা দলে অংশ গ্ৰহন...
DeliverHealth, in partnership with United Way Bengaluru, enables 27 cleft surgeries in Varanasi for children belonging to low-income families.
June 09, 2023:
According to the Indian Council of Medical Research, 1 in 700 new-borns in...
बाबा रामदेव के जनमोत्स्व के अवसर पर 29 अगस्त को मोरान से डिब्रुगढ़ पदयात्रा की तैयारी
बाबा रामदेव के जनमोत्स्व के अवसर पर 29 अगस्त को मोरान से डिब्रुगढ़ पदयात्रा की तैयारी
हर वर्ष की...