ખંભાતમાં સરદાર ટાવર પાસે ગણેશ વિસર્જન નિમિત્તે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી.જેમાં વિશાળ અને કલાત્મક ગણેશજીનીએ મૂર્તિ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.જો કે ઠેર ઠેર શ્રદ્ધાપૂર્વક ગણેશજીને વિદાય આપી ધન્યતા અનુભવી હતી.

રિપોર્ટ : સલમાન પઠાણ - ખંભાત