આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અને નિયામકશ્રી, આયુષ ની કચેરી, ગાંધીનગર તથા જીલ્લા આયુર્વેદ અધિકારીશ્રી, આયુર્વેદ શાખા,જિલ્લા પંચાયત, સુરેન્દ્રનગર નાં માર્ગદર્શન હેઠળ તા:-૧૦/૦૯/૨૦૨૨ ને શનિવાર ના રોજ રાજપૂત કન્યા છાત્રાલય-વઢવાણ ખાતે અમૃતપેય ઉકાળા વિતરણ કરવામાં આવ્યું.જેમાં મેડિકલ ઓફિસર ડૉ. રાજુભાઈ પરમાર (સઆદ સોલડી-ધ્રાંગધ્રા) તથા ડી. એમ. ચાવડા (સઆદ ગુંદિયાળા-વઢવાણ) દ્વારા સેવાઓ આપવામાં આવી હતી.ઋતુજન્ય વ્યાધિ તથા મંકી પોક્સ વિશેની જાણકારી આપી યોગ વિશે તથા જીવનશૈલી વિશે માહીતગાર કરવામાં આવ્યા. ઉકાળા નો 325 લોકોએ લાભ લીધો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
અક્ષરબ્રહ્મ ની ગુરૂપરંપરા શાશ્વત રહી જીવંત એવા સહજાનંદિ સંત ગુરુ ગુણાતીત સંતપ્રમુખસ્વામી મહારાજ
અક્ષરબ્રહ્મ ની ગુરૂપરંપરા શાશ્વત રહી જીવંત એવા સહજાનંદિ સંત ગુરુ ગુણાતીત સંતપ્રમુખસ્વામી મહારાજ
Lok Sabha Election 2024: Hardoi के पोलिंग बूथों पर मतदाताओं ने बताया किन मुद्दों पर कर रहे हैं वोट?
Lok Sabha Election 2024: Hardoi के पोलिंग बूथों पर मतदाताओं ने बताया किन मुद्दों पर कर रहे हैं वोट?
विविध मागण्यांसाठी मच्छीमारांचे जलसमाधी आंदोलन
शेकडो महिला मुलाबाळांसह सहभागी
जिंतूर / तालुक्यातील मच्छीमार व मत्स्यव्यवसायिक यांच्या विविध मागण्यासंदर्भात मत्स्यव्यवसाय...
મુખ્યમંત્રી ના હસ્તે ખેડા જિલ્લામાં લોકાર્પણ અને ખાતમુર્હૂતના કાર્યક્રમો યોજાશે
જિલ્લામાં રૂા.૨૦૦૩.૫૭ લાખના ૦૮ કામોનું લોકાર્પણ અને રૂા.૮૮૦૮.૩૫ લાખના ૮૦ કામોનું ખાતમુર્હૂત કરાશે...
কাইলৈ আক্ৰাছুৰ ২৪ ঘন্টীয়া অসম বন্ধৰ আহ্বান
২৩ ছেপ্তেম্বৰ, কাইলৈ অৰ্থাৎ শুকুৰবাৰে আক্ৰাছুৰ বলোৰাম গোটে ২৪ ঘন্টীয়া অসম বন্ধৰ আহ্বান...