મોંઘવારી, બેરોજગારી તેમજ કથળતા કાયદો-વ્યવસ્થા, ખાડે ગયેલા અર્થતંત્ર, મહિલા અત્યાચારના વધતા પ્રમાણ સહિતના મુદ્દે કોંગ્રેસ દ્વારા આગામી તારીખ 10 સપ્ટેમ્બરના રોજ સવારે 8 થી બપોરે 12 કલાક સુધી સાંકેતિક બંધનું એલાન આપવામાં આવ્યું છે.ભારત દેશમાં દિનપ્રતિદિન મોંઘવારીએ માઝા મૂકી છે, અણઘડ વહીવટ અને ખોટી આર્થિક નીતિને કારણે દેશમાં કરોડો યુવાનો બેરોજગાર થયા છે. બેરોજગારી મોંઘવારી સહિતના તમામ મુદ્દે કોંગ્રેસ દ્વારા તા.10ના રોજ સાંકેતિક બંધનું એલાન કરાયું છે. શહેર કોંગ્રેસ દ્વારા સાંકેતિક બંધને વેપારી મંડળો સામાજિક સંસ્થાઓ જોડાય તે માટે અપીલ કરાઇ છે અને નાના લારી-ગલ્લા, પાથરણા વાળા, ફેરિયાઓ સહિતના પણ બંધમાં જોડાય તે માટે કોંગ્રેસના કાર્યકરો આગેવાનો સમજાવવા જશે. સાથોસાથ ધાર્મિક પ્રવૃત્તિઓ, સરકારી મિલકતોને નુકસાન ન થાય તે માટે પણ તકેદારી રાખવા કાર્યકરોને સુચના આપવામાં આવી છે.બેરોજગારી મોંઘવારી સહિતના તમામ મુદ્દે કોંગ્રેસ દ્વારા તા.10ના રોજ સાંકેતિક બંધનું એલાન કરાયું છે. શહેર કોંગ્રેસ દ્વારા સાંકેતિક બંધને વેપારી મંડળો સામાજિક સંસ્થાઓ જોડાય તે માટે અપીલ કરાઇ છે અને નાના લારી-ગલ્લા, પાથરણા વાળા, ફેરિયાઓ સહિતના પણ બંધમાં જોડાય તે માટે કોંગ્રેસના કાર્યકરો આગેવાનો સમજાવવા જશે. સાથોસાથ ધાર્મિક પ્રવૃત્તિઓ, સરકારી મિલકતોને નુકસાન ન થાય તે માટે પણ તકેદારી રાખવા કાર્યકરોને સુચના આપવામાં આવી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
मार्केटमध्ये हमालीचे काम करणाऱ्याची हुशारी पाहून तुम्ही पण चकित व्हाल...
मार्केटमध्ये हमालीचे काम करणाऱ्याची हुशारी पाहून तुम्ही पण चकित व्हाल...
BJP को आज करारा जवाब देंगे Lalan Singh, JDU MLA’s को खरीदने वाली Call Recording भी सुनाएंगे
BJP को आज करारा जवाब देंगे Lalan Singh, JDU MLA’s को खरीदने वाली Call Recording भी सुनाएंगे
काल्याचे कीर्तन | १७५ वा अखंड हरिनाम सप्ताह २०२२ कोकमठाण | सद्गुरू गंगागिरी महाराज संस्थान सराला
काल्याचे कीर्तन | १७५ वा अखंड हरिनाम सप्ताह २०२२ कोकमठाण | सद्गुरू गंगागिरी महाराज संस्थान सराला
સાવરકુંડલામાં વિશ્વ સિંહ દિવસની ભવ્યાતિ ભવ્ય મહારેલી કાઢવામાં આવી
સાવરકુંડલામાં વિશ્વ સિંહ દિવસની ભવ્યાતિ ભવ્ય મહારેલી કાઢવામાં આવી હતી..
સાવરકુંડલા...
गोंधळपाड्यावर अन्याय झाला अशी खोटी आवई उठवणार्यांना ग्रामस्थच जागा दाखवतील
राष्ट्रवादी तालुका अध्यक्ष दत्ता ढवळे यांचा प्रवेश
गोंधळपाडा...