મોંઘવારી, બેરોજગારી તેમજ કથળતા કાયદો-વ્યવસ્થા, ખાડે ગયેલા અર્થતંત્ર, મહિલા અત્યાચારના વધતા પ્રમાણ સહિતના મુદ્દે કોંગ્રેસ દ્વારા આગામી તારીખ 10 સપ્ટેમ્બરના રોજ સવારે 8 થી બપોરે 12 કલાક સુધી સાંકેતિક બંધનું એલાન આપવામાં આવ્યું છે.ભારત દેશમાં દિનપ્રતિદિન મોંઘવારીએ માઝા મૂકી છે, અણઘડ વહીવટ અને ખોટી આર્થિક નીતિને કારણે દેશમાં કરોડો યુવાનો બેરોજગાર થયા છે. બેરોજગારી મોંઘવારી સહિતના તમામ મુદ્દે કોંગ્રેસ દ્વારા તા.10ના રોજ સાંકેતિક બંધનું એલાન કરાયું છે. શહેર કોંગ્રેસ દ્વારા સાંકેતિક બંધને વેપારી મંડળો સામાજિક સંસ્થાઓ જોડાય તે માટે અપીલ કરાઇ છે અને નાના લારી-ગલ્લા, પાથરણા વાળા, ફેરિયાઓ સહિતના પણ બંધમાં જોડાય તે માટે કોંગ્રેસના કાર્યકરો આગેવાનો સમજાવવા જશે. સાથોસાથ ધાર્મિક પ્રવૃત્તિઓ, સરકારી મિલકતોને નુકસાન ન થાય તે માટે પણ તકેદારી રાખવા કાર્યકરોને સુચના આપવામાં આવી છે.બેરોજગારી મોંઘવારી સહિતના તમામ મુદ્દે કોંગ્રેસ દ્વારા તા.10ના રોજ સાંકેતિક બંધનું એલાન કરાયું છે. શહેર કોંગ્રેસ દ્વારા સાંકેતિક બંધને વેપારી મંડળો સામાજિક સંસ્થાઓ જોડાય તે માટે અપીલ કરાઇ છે અને નાના લારી-ગલ્લા, પાથરણા વાળા, ફેરિયાઓ સહિતના પણ બંધમાં જોડાય તે માટે કોંગ્રેસના કાર્યકરો આગેવાનો સમજાવવા જશે. સાથોસાથ ધાર્મિક પ્રવૃત્તિઓ, સરકારી મિલકતોને નુકસાન ન થાય તે માટે પણ તકેદારી રાખવા કાર્યકરોને સુચના આપવામાં આવી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
phe আঁচনিৰ জলমিত্ৰই কৰা প্ৰতিবাদ সন্দৰ্ভত প্ৰতিক্ৰিয়া।
phe আঁচনিৰ জলমিত্ৰই কৰা প্ৰতিবাদ সন্দৰ্ভত প্ৰতিক্ৰিয়া।
Manipur Violence: दिल्ली में अमित शाह के घर के बाहर कुकी समुदाय का प्रदर्शन, बोले- आश्वासन के बाद भी हमले जारी
नई दिल्ली, मणिपुर में हिंसा की घटनाओं से नाराज कुकी समुदाय के लोगों ने दिल्ली में प्रदर्शन...
ગરબાડા તાલુકાના દિવાનીયાવડ ગામેથી અજગરને રેસ્ક્યુ કરવામાં આવ્યો
ગરબાડા તાલુકાના દિવાનીયાવડ ગામેથી અજગરને રેસ્ક્યુ કરવામાં આવ્યો
मेडिकल कॉलेजमध्ये ऍडमिशन करून देतो म्हणून केली फसवून
दिनांक 14.11.2022 ते 31.0.2024 दरम्यान यातील फिर्यादी श्रीमती माया विठठलराव ढंगे वय 60 वर्षे रा....
अवैध शराब परिवहन करने वाले आरोपी के विरुद्ध पन्ना पुलिस के द्वारा की गई बड़ी कार्रवाई
अवैध शराब परिवहन करने वाले आरोपी के विरूद्ध पन्ना पुलिस के द्वारा की गई बडी कार्यवाही ...