ખંભાતના મોચીવાડ વિસ્તારમાં જાહેર માર્ગને અડીને સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા હતા.ચાર જેટલા સીસીટીવી કેમેરા સાથે ફીટ થાંભલો જમીનમાંથી ઉખડી પડ્યો છે.અને ડીશ ચેનલોના વાયરોના સહારે ઝોલા ખાય છે.સ્થાનિકોએ નગરપાલિકામાં આ અંગે રજુઆત કરી છે જેને એક અઠવાડિયા જેટલો સમય વીત્યા છતાંય કોઈ કાર્યવાહી કરાતી નથી. એક થાંભલો ઉભો કરવામાં તંત્રની બેદરકારી સામે આવી છે.જો કે વાયરોના સહારે ઝોલા ખાઈ રહેલ સીસીટીવી કેમેરાયુક્ત થાંભલો અચાનક ધરાશયી થશે ત્યારે જાહેર માર્ગ પરથી અવર-જવર વાહનચાલકો-નાગરિકો માટે હોનારત સર્જી શકે છે.સત્વરે કાર્યવાહી કરી સદર પ્રશ્નનો નિકાલ થાય તે અત્યંત જરૂરી બન્યું છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ધર્મરત્ન શ્રી રાજાબાપાએ દૂધરેજ ધામ ખાતે દર્શનાર્થે આવીને સુરસાગર ડેરીમાં ભુવાજીએ પધરામણી કરી
સનાતન ધર્મનુ સૌથી મોટું આસ્થા કેન્દ્ર કાશી ધામ મું,કાહવા તા.કડી જીલ્લોઃ મહેસાણાના ભુવાશ્રી...
નમો પોરબંદર કપ માં સેમી ફાઇનલ-ફાઇનલ રમવા માટે ટીમો દ્વારા ભારે મહેનત
રાત્રી પ્રકાશ ક્રિકેટ ટુર્નામેન્ટને હવે માત્ર 4 રાત્રી બાકી
નમો પોરબંદર કપ માં સેમી ફાઇનલ-ફાઇનલ...
Gir-Somnath News | અંધશ્રદ્ધાએ લીધો સગીરાનો ભોગ | Talala | Dhava | Murder Case | News18 Gujarati
Gir-Somnath News | અંધશ્રદ્ધાએ લીધો સગીરાનો ભોગ | Talala | Dhava | Murder Case | News18 Gujarati