ખંભાતના મોચીવાડ વિસ્તારમાં જાહેર માર્ગને અડીને સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા હતા.ચાર જેટલા સીસીટીવી કેમેરા સાથે ફીટ થાંભલો જમીનમાંથી ઉખડી પડ્યો છે.અને ડીશ ચેનલોના વાયરોના સહારે ઝોલા ખાય છે.સ્થાનિકોએ નગરપાલિકામાં આ અંગે રજુઆત કરી છે જેને એક અઠવાડિયા જેટલો સમય વીત્યા છતાંય કોઈ કાર્યવાહી કરાતી નથી. એક થાંભલો ઉભો કરવામાં તંત્રની બેદરકારી સામે આવી છે.જો કે વાયરોના સહારે ઝોલા ખાઈ રહેલ સીસીટીવી કેમેરાયુક્ત થાંભલો અચાનક ધરાશયી થશે ત્યારે જાહેર માર્ગ પરથી અવર-જવર વાહનચાલકો-નાગરિકો માટે હોનારત સર્જી શકે છે.સત્વરે કાર્યવાહી કરી સદર પ્રશ્નનો નિકાલ થાય તે અત્યંત જરૂરી બન્યું છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
পূজাৰ পূৰ্বে পিষ্টলসহ তিনি বহি:ৰাজ্যৰ যুৱকক আটক গোলাঘাট আৰক্ষীৰ
অসমৰ গোলাঘাট জিলাত শনিবাৰে তিনি যুৱকক পিষ্টলসহ গ্ৰেপ্তাৰ কৰা হয়। মেৰাপানীত আৰক্ষী, চি আৰ পি এফ...
नेताजी सुभाषचंद्र बोस आणि बाळासाहेब ठाकरे यांना अभिवादन
अमरावती :- आझाद हिंद सेनेचे नेताजी सुभाषचंद्र बोस आणि हिंदुहृदयसम्राट शिवसेना प्रमुख बाळासाहेब...
Delhi Politics: ED ने Sanjay Singh की 7 दिन की कस्टडी मांगी | CM Kejriwal | Sanjay Singh News
Delhi Politics: ED ने Sanjay Singh की 7 दिन की कस्टडी मांगी | CM Kejriwal | Sanjay Singh News
રખડતા ઢોર પકડનાર ટીમના કોન્ટ્રાકટરને આખલાએ વાનમાં ઉછાળીને પછાડ્યો: ટૂંકી સારવાર બાદ મોત
સુરેન્દ્રનગર જિલ્લામાં રખડતા ઢોર અને આખલાઓનો આંતક સતત વધતો જઈ રહ્યો છે. સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ...
নাৰায়ণপুৰত বৃক্ষৰোপন
অসম সাহিত্য সভাৰ আগন্তুক ষষ্ঠসপ্ততিতম অধিৱেশনৰ লগত সংগতি ৰাখি আজি নাৰায়ণপুৰত আদৰণি সমিতিয়ে হাতত...