ગુજરાત સહિત સમગ્ર દેશમાં ગણેશોત્સવ નિમિત્તે ગણેશ ભક્તો દ્વારા ઠેર ઠેર ગણેશજીની સ્થાપના કરવામાં આવી હતી.ગણેશ ભક્તો દ્વારા 10 દિવસ સુધી ગણેશજીની પૂજા આરાધના કરવામાં આવી હતી.ત્યારબાદ 10 દિવસનું આતિથ્ય માણ્યા બાદ શિનોર સહિત ના ગ્રામ્ય વિસ્તારોના ગણેશ ભક્તો દ્વારા આજરોજ માલસર ખાતે નર્મદા નદીમાં વિસર્જન કરી ગણેશજીની ને ભાવભીની વિદાય આપવામાં આવી હતી.જ્યારે ગણેશ વિસર્જન શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે શિનોર પોલીસ દ્વારા માલસર ખાતે નર્મદા નદી કાંઠે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
લાખણી તાલુકાના તાલુકા પંચાયતના પ્રમુખશ્રીની ગૌભક્તો દ્વારા ગાડી રોકવામાં આવી
લાખણી તાલુકાના તાલુકા પંચાયતના પ્રમુખશ્રીની ગૌભક્તો દ્વારા ગાડી રોકવામાં આવી
17वर्षीय छात्र कब्बड्डी प्रतियोगिता में फाइनल व सेमीफाइनल में पहुंची टीमें
कोटा. सांगोद स्थित महाराव भीम सिंह स्टेडियम में शिक्षा विभागीय जिला स्तरीय 17वर्षीय छात्र...
भजनलाल के समर्थन में उतरे गहलोत, बोले-मैं चाहता हूं भजनलाल 5 साल सरकार चलाएं
जयपुर के पीसीसी कार्यालय में देश के पहले पीएम पं. जवाहर लाल नेहरू की पुण्यतिथि मनाई गई. कार्यक्रम...