ગુજરાત સહિત સમગ્ર દેશમાં ગણેશોત્સવ નિમિત્તે ગણેશ ભક્તો દ્વારા ઠેર ઠેર ગણેશજીની સ્થાપના કરવામાં આવી હતી.ગણેશ ભક્તો દ્વારા 10 દિવસ સુધી ગણેશજીની પૂજા આરાધના કરવામાં આવી હતી.ત્યારબાદ 10 દિવસનું આતિથ્ય માણ્યા બાદ શિનોર સહિત ના ગ્રામ્ય વિસ્તારોના ગણેશ ભક્તો દ્વારા આજરોજ માલસર ખાતે નર્મદા નદીમાં વિસર્જન કરી ગણેશજીની ને ભાવભીની વિદાય આપવામાં આવી હતી.જ્યારે ગણેશ વિસર્જન શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે શિનોર પોલીસ દ્વારા માલસર ખાતે નર્મદા નદી કાંઠે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સિગારેટ-ગુટખા પર આવી રહી છે નવી ચેતવણી, ચિત્ર પણ અલગ હશે, જાણો ક્યારે થશે બદલાવ
કેન્દ્ર સરકારે અત્યાર સુધી સિગારેટ અને ગુટખાના પેકેટ પર જે ફોટો દેખાતો હતો તેને બદલવાનો નિર્ણય...
जिल्ह्यासह तालुक्यात ओला दुष्काळ जाहीर करुन शेतकऱ्यांना सरसकट नुकसान भरपाई द्या : जगदीश गव्हाणे
ओला दुष्काळ जाहीर करून शेतकऱ्यांना सरसकट नुकसान भरपाई द्या - जगदीश पाटील गव्हाणे औरंगाबाद...
Mohammed Shami को मिला Arjun Award, Ram Mandir, PM Modi के सवाल पर क्या बोले?
Mohammed Shami को मिला Arjun Award, Ram Mandir, PM Modi के सवाल पर क्या बोले?
2024 Triumph Tiger की रेंज भारत में हुई लॉन्च, जानें खूबियां और कीमत
Triumph की ओर से भारतीय बाजार में Tiger बाइक को ऑफर किया जाता है। हाल में ही इस बाइक की रेंज को...
કોંગ્રેસના સાંકેતિક ગુજરાત બંધને કઠલાલ, કપડવંજમાં મિશ્ર પ્રતિસાદ.
કોંગ્રેસના સાંકેતિક ગુજરાત બંધને કઠલાલ, કપડવંજમાં મિશ્ર પ્રતિસાદ.