ખંભાત શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં ગણેશજીની ઠેર ઠેર સ્થાપના કરવામાં આવી હતી.કલાત્મક અને સુશોભિત ગણેશજીના સ્થાપના બાદ દસ દિવસ સુધી શ્રદ્ધાપૂર્વક પૂજા અર્ચના અને આરતી કરવામાં આવી હતી.બાપાની વિદાયનો સમય થતા ખંભાતના દરિયા કાંઠે બાપાને વિદાય આપવા શ્રદ્ધાળુંઓ ભવ્ય શોભાયાત્રામાં જોડાયા છે.'ગણપતિ બાપા મોરિયા'ના નાદ સાથે ઢોલ-નગરાના તાલે અબીલ ગુલાલે છોરો વચ્ચે ભક્તિમય વાતાવરણ સર્જાઈ ગયું છે.જો કે અતિ સંવેદનશીલ ગણાતા ખંભાતમાં પોલીસ ટીમ દ્વારા શોભયાત્રાના રૂટો પર ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું.હાલ સરદાર ટાવર પાસે પોલીસના ચૂસ્ત બંદોબસ્ત હેઠળ શોભાયાત્રા નીકળી છે.બટાલિયન ટુકડી દ્વારા શોભાયાત્રાના રૂટો પર બાજ નજર રાખવામાં આવી રહી છે.અન્ય એજન્સી પણ ખાનગી રાહે નજર રાખી રહી છે.દરિયા કાંઠે સરળતાથી ગણેશજીનું વિસર્જન થઈ શકે તે પૂર્વ તૈયારીઓ તંત્ર દ્વારા કરવામાં આવી હતી.ફાયર તેમજ મેડિકલ ટીમ પણ ખડેપગે ફરજ બજાવી રહી છે.જો કે અન્ય શહેરી વિસ્તારોમાં અને ગ્રામ્ય વિસ્તારોમાં સ્થાનિક જળાશયો અને તળાવોમાં ગણેશજીનું ભક્તિભાવ અને વિધિવત વિસર્જન કરી ધન્યતા અનુભવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
8GB रैम और 64MP कैमरा वाले Oppo के इस फोन को मिल रहा है भारी डिस्काउंट, यहां जानें ऑफर्स और डिटेल
अगर आप एक नया फोन खरीदने की तैयारी कर रहे हैं और आपका बजट 25000 रुपये से कम है तो हम आपके लिए एक...
India-US: चीन को लेकर ट्रंप की नीति पर भारत की होगी नजर, हिंद प्रशांत क्षेत्र में शांति को लेकर प्रयास जारी
नई दिल्ली। अमेरिकी राजनीति में सबसे ऐतिहासिक कमबैक करने के बाद आम तौर पर दुनिया के तमाम...
ઝઘડિયા તાલુકાના ઉમલ્લા ખાતે દેવ દિવાળી નિમિત્તે ભાથીજી મહારાજની સોભા યાત્રાનું આયોજન કરાયું.
ઝઘડિયા તાલુકાના ઉમલ્લા ખાતે દેવ દિવાળી નિમિત્તે ભાથીજી મહારાજની સોભા યાત્રાનું આયોજન કરાયું.
હરિયાણા ગાયો લેવા જઇ રહેલા મહેસાણા અને પાટણના પાંચ મિત્રો ક્રેટા ટ્રક પાછળ ઘૂસી : પાંચેયના મોત
પાટણના ચાણસ્મા તાલુકાના ધીણોજમાં આવેલા, સીતાપુર અને કમાલપુરના 3 મિત્રો અને એક મહેસાણાના...
The Kerala Story actor Sonia Balani reveals she’s been getting abusive messages on playing a muslim girl who converts others
Opening up on the controversy surrounding The Kerala Story, actor Sonia Balani, who plays a...