ખંભાત શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં ગણેશજીની ઠેર ઠેર સ્થાપના કરવામાં આવી હતી.કલાત્મક અને સુશોભિત ગણેશજીના સ્થાપના બાદ દસ દિવસ સુધી શ્રદ્ધાપૂર્વક પૂજા અર્ચના અને આરતી કરવામાં આવી હતી.બાપાની વિદાયનો સમય થતા ખંભાતના દરિયા કાંઠે બાપાને વિદાય આપવા શ્રદ્ધાળુંઓ ભવ્ય શોભાયાત્રામાં જોડાયા છે.'ગણપતિ બાપા મોરિયા'ના નાદ સાથે ઢોલ-નગરાના તાલે અબીલ ગુલાલે છોરો વચ્ચે ભક્તિમય વાતાવરણ સર્જાઈ ગયું છે.જો કે અતિ સંવેદનશીલ ગણાતા ખંભાતમાં પોલીસ ટીમ દ્વારા શોભયાત્રાના રૂટો પર ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું.હાલ સરદાર ટાવર પાસે પોલીસના ચૂસ્ત બંદોબસ્ત હેઠળ શોભાયાત્રા નીકળી છે.બટાલિયન ટુકડી દ્વારા શોભાયાત્રાના રૂટો પર બાજ નજર રાખવામાં આવી રહી છે.અન્ય એજન્સી પણ ખાનગી રાહે નજર રાખી રહી છે.દરિયા કાંઠે સરળતાથી ગણેશજીનું વિસર્જન થઈ શકે તે પૂર્વ તૈયારીઓ તંત્ર દ્વારા કરવામાં આવી હતી.ફાયર તેમજ મેડિકલ ટીમ પણ ખડેપગે ફરજ બજાવી રહી છે.જો કે અન્ય શહેરી વિસ્તારોમાં અને ગ્રામ્ય વિસ્તારોમાં સ્થાનિક જળાશયો અને તળાવોમાં ગણેશજીનું ભક્તિભાવ અને વિધિવત વિસર્જન કરી ધન્યતા અનુભવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Gujarat Election Update | નારાજગી સાથે કાર્યકરો Ahmedabad દોડ્યા | Political Update |News18 Gujarati
Gujarat Election Update | નારાજગી સાથે કાર્યકરો Ahmedabad દોડ્યા | Political Update |News18 Gujarati
જુનાગઢ લેન્ડ રેકર્ડઝ ખાતાના વર્ગ 3ના કર્મચારી વિવિધ પ્રશ્નોને લઇ અચોક્કસ મુદતની હડતાળ પર
જુનાગઢ લેન્ડ રેકર્ડઝ ખાતાના વર્ગ 3ના કર્મચારી વિવિધ પ્રશ્નોને લઇ અચોક્કસ મુદતની હડતાળ પર
সুশাসন সপ্তাহ উপলক্ষে চৰাইদেউ জিলাত সুশাসনৰ দিশত উল্লেখনীয় পদক্ষেপ সমূহৰ ওপৰত কৰ্মশালা অনুষ্ঠিত
সুশাসন সপ্তাহ উপলক্ষে চৰাইদেউ জিলাত সুশাসনৰ দিশত উল্লেখনীয় পদক্ষেপ সমূহৰ ওপৰত কৰ্মশালা অনুষ্ঠিত
नवल सागर तालाब स्थित हिंगलाज माता मंदिर पर मुकेश, राहुल ने अपने पिता स्व. किशोर कुमार एवं माता स्व. उगम की स्मृति में लगाया वाटर कूलर
बूंदी- साल्वी समाज द्वारा ठंडे पानी के लिए नवल सागर तालाब के पास स्थित हिंगलाज माता मंदिर...
Breaking News: UP में गठबंधन के लिए Akhilesh Yadav का दांव, Congress को दिया 17 लोकसभा सीटों का ऑफर
Breaking News: UP में गठबंधन के लिए Akhilesh Yadav का दांव, Congress को दिया 17 लोकसभा सीटों का ऑफर