સુરેન્દ્રનગર જિલ્લામાં આત્મહત્યાના બનાવો સતત વધતા જઈ રહ્યા છે તેવા સંજોગોમાં સુરેન્દ્રનગર જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં ઘર કંકાસ અને સામાન્ય બાબતે લોકો આત્મહત્યા કરી રહ્યા છે જે એક ચિંતાનો વિષય બન્યો છે કેનાલમાં પડી અથવા ઝેરી દવા પી લઈ અને લોકો આત્મહત્યા કરી લેતા હોવાના પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામ્યો ત્યારે વધુ એક સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના ગુંદા ગામે મહિલાએ આત્મહત્યાનો રસ્તો અપનાવી લીધો છે જેને લઇને સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામ્યો છે.સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના ગુંદા ગામે પરણીત મહિલા નયનાબેન રાજુભાઇ અઝાડીયા દ્વારા આત્મહત્યા કરી લેવામાં આવી છે પોતાના ઘરે ઝેરી દવા પી લઈ અને આત્મહત્યા કરી નાખવામાં આવતા ચકચાર મગી જવા પામ્યો છે. ત્યારે દસ વર્ષ પહેલા તેમના લગ્ન રાજુભાઈ સાથે થયા હતા અને તેમના બે દીકરા પણ છે ત્યારે ઘર કંકાસના પગલે હાડોહાડ લાગી આવતા નયનાબેન દ્વારા ઘરમાં ઝેરી દવા પી લઈ અને આત્મહત્યા કરી લેવામાં આવી છે.જેને લઈને નાના એવા ગામ માં શોકનો માહોલ સર્જાઈ જવા પામ્યો છે.જ્યારે ઝેરી દવા પીધા બાદ નયના બેન ને સારવાર માટે રાજકોટની ખાનગી ગોકુળ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યારે બે દિવસની સારવાર બાદ આજે વહેલી સવારે નયનાબેન નું ખાનગી હોસ્પિટલમાં મોત નીપજવા પામ્યું છે. જ્યારે આ મામલે રાજકોટ ખાતે ળહભ કરવામાં આવી છે અને આગળની તપાસ કામગીરી પણ કરવામાં આવી છે ત્યારે ઘર કંકાસ ના કારણે આત્મહત્યા કરી લીધી હોય તેઓ ઘટસ્પોર્ટ થવા પામ્યો છે.ત્યારે આ મામલે પોલીસ દ્વારા પણ તપાસ કામગીરી હાથ ધરવા માં આવી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
SJVN Share Update | ये शेयर आपके पोर्टफोलियो के लिए सही है? जानिए एक्सपर्ट की राय | Nifty
SJVN Share Update | ये शेयर आपके पोर्टफोलियो के लिए सही है? जानिए एक्सपर्ट की राय | Nifty
બાળ સુરક્ષા કચેરી પાટણ દ્વારા અનાથ બાળકો તથા પાલકને જીવન જરૂરિયાત સહાયબાળ સુરક્ષા કચેરી પાટણ દ્વારા અનાથ બાળકો તથા પાલકને જીવન જરૂરિયાત સહાય બાળ સુરક્ષા કચેરી પાટણ દ્વારા અનાથ બાળકો તથા પાલકને જીવન જરૂરિયાત સહાય
ગુજરાત સરકાર દ્વારા પાલક માતાપિતા યોજના અમલમાં મુકવામાં આવી છે. જેનો લાભ અનાથ બાળકો જેવા કે, જે...
Review of the movie Kisi Ka Bhai Kisi Ki Jaan: This action drama is only saved by Bhai's powerful blows. - Newzdaddy
Kisi Ka Bhai Kisi Ki Jaan Story
Bhaijaan (Salman Khan) is dedicated to leading a bachelor's life...
আন্তঃৰাষ্ট্ৰীয় নাৰী দিৱস উপলক্ষে ডিব্ৰুগড় জিলাৰ চেনীমাৰী স্বাস্থ্য আৰু কল্যাণ কেন্দ্ৰত সজাগতা ৰেলী অনুষ্ঠিত।
আন্তঃৰাষ্ট্ৰীয় নাৰী দিৱসৰ লগত।সংগতি ৰাখি আজি ডিব্ৰুগড় জিলাত চেনীমাৰী স্বাস্থ্যআৰু কল্যাণ কেন্দ্ৰত...
শংকৰ দেৱ উচ্চতৰ মাধ্যমিক বিদ্যা নিকেতনৰ সাংকৃতিক মহোৎসৱৰ বিশেষ আকৰ্ষণ বৰগীত
শংকৰ দেৱ উচ্চতৰ মাধ্যমিক বিদ্যা নিকেতনৰ সাংকৃতিক মহোৎসৱৰ বিশেষ আকৰ্ষণ বৰগীত ।