સમગ્ર સિહોરમાં ગણોના અધિપતિ દુંદાળા દવ ગણેશજીની ભકિતમય વાતાવરણમાં ઉજવણી થઈ રહી છે. તમામ જગ્યાએ ગણેશોત્સવ ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે તો કેટલીક જગ્યાએ પાચ દિવસ બાદ વિસર્જન પણ થઈ ચૂક્યા છે. તો બાકીની જગ્યાઓ પર ગણેશોત્સવમાં ધૂમ મચી છે. સૌ કોઈ ગણેશજીની ભાવ વંદના કરી રહ્યા છે. ત્યારે અહીં સિહોર ગણેશ મિત્ર મંડળ દ્વારા 200 કિલ્લો લાડવાની પ્રસાદી ધરાવવામાં આવી હતી. એ પછી બધાએ પ્રસાદ સ્વરૂપે ગ્રહણ કરી હતી. સાથે ગણેશ મિત્ર મંડળ મુનીચોક દ્વારા તમામ ગણપતિ મંડળો ખાતે લાડુના મહા પ્રસાદ વિતરણ કરાયું હતું સિહોર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ઉમેશ મકવાણા સંચાલિત ગણેશ મિત્ર મંડળ દ્વારા ભવ્ય ગણપતિ બાપાનો અનોખો મહા ઉત્સવ ઉજવવામાં આવતો હોય છે ત્યારે ઉમેશભાઈ મકવાણા સાથે મંડળના મિલન બારૈયા,દીપક પાઠક, કિરણ મકવાણા, મનીષ ત્રિવેદી, નીતિનભાઈ પરમાર,જગદીશભાઈ રાઠોડ, મલય કોઠારી, દીપક લકુમ, હિતેશ સંઘવી, અશ્વિન રાઠોડ, પારસ ગોહિલ, હિતેશ મુની, રમેશ માળી, બાબુ કોઠારી, મહિપાલ સિંહ ગોહિલ, અશોક બાંભણીયા, મહેશ જગડ, સહિતની ટીમ 200 કિલો શુદ્ધ ધીના લાડવાનો. પ્રસાદ બનાવી ગણેશજીના અલગ અલગ પંડાલોમા પ્રસાદી રૂપે વિતરણ કર્યો હતો આ મહાપ્રસાદનો સૌ કોઈએ મોટી સંખ્યામાં લાભ લીધો હતો કાજુ બદામ સાથે ચોખ્ખા શુદ્ધ ઘીના લાડવા બજારમાં 1 કિલ્લોના ભાવ 400 રૂપિયા છે : અહીં ઉમેશ મકવાણાના સંચાલન હેઠળ ચાલતા ગણેશ મિત્ર મંડળે 200 કિલ્લો લાડવા બનાવી અલગ અલગ પંડાલોમા પ્રસાદી તરીકે વિતરણ કર્યા
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
બોટાદ નજીક રેલવે ટ્રેક પર કોઈએ કોઈએ રેલવે ટ્રેકની વચ્ચે આશરે ચારેક ફૂટ લંબાઈનો જૂનો પાટાનો ટુકડો ઊભો કરી દીધો:ઓખાથી ભાવનગર જતી ટ્રેન અથડાતાં એન્જિન થયું બંધ
ગુજરાતમાં 4 દિવસ પહેલાં સુરતના કીમ સ્ટેશન નજીક ટ્રેન ઉથલાવવાના ગંભીર પ્રયાસનો પર્દાફાશ થયો હતો....
Kutch News | દયાપર શ્રી કમલેશ્વર મહાદેવ સેવા ટ્રસ્ટ | Hanuman Chalisha Katha ની કથાની તડામાર તૈયારી
Kutch News | દયાપર શ્રી કમલેશ્વર મહાદેવ સેવા ટ્રસ્ટ | Hanuman Chalisha Katha ની કથાની તડામાર તૈયારી
કચ્છ: ભુજ તાલુકાના મિરઝાપર ખાતે આધાર પુરાવા વિનાના ચોખા ભરેલ ગોડાઉન સીલ કરાયો
મિરઝાપર ખાતેથી આધાર પુરાવા વિનાના ચોખા ભરેલ ગોડાઉન સીલ કરતી પશ્ચિમ કચ્છ એલસીબી
પશ્ચિમ કચ્છ...
মাজুলী জিলা প্ৰশাসনৰ প্ৰশংসনীয় প্ৰদক্ষেপ।
মাজুলী জিলা প্ৰশাসনৰ প্ৰশংসনীয় প্ৰদক্ষেপ। বিশেষ ভাবে সক্ষম ১৪ তা কৈ শিশুক চিকিৎসা ব্যৱস্থা কৰিছে...
Breaking News: भागलपुर रैली में Lalu Yadav पर JP Nadda ने साधा निशाना, बेटी के नाम पर पूछा सवाल
Breaking News: भागलपुर रैली में Lalu Yadav पर JP Nadda ने साधा निशाना, बेटी के नाम पर पूछा सवाल