સમગ્ર સિહોરમાં ગણોના અધિપતિ દુંદાળા દવ ગણેશજીની ભકિતમય વાતાવરણમાં ઉજવણી થઈ રહી છે. તમામ જગ્યાએ ગણેશોત્સવ ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે તો કેટલીક જગ્યાએ પાચ દિવસ બાદ વિસર્જન પણ થઈ ચૂક્યા છે. તો બાકીની જગ્યાઓ પર ગણેશોત્સવમાં ધૂમ મચી છે. સૌ કોઈ ગણેશજીની ભાવ વંદના કરી રહ્યા છે. ત્યારે અહીં સિહોર ગણેશ મિત્ર મંડળ દ્વારા 200 કિલ્લો લાડવાની પ્રસાદી ધરાવવામાં આવી હતી. એ પછી બધાએ પ્રસાદ સ્વરૂપે ગ્રહણ કરી હતી. સાથે ગણેશ મિત્ર મંડળ મુનીચોક દ્વારા તમામ ગણપતિ મંડળો ખાતે લાડુના મહા પ્રસાદ વિતરણ કરાયું હતું સિહોર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ઉમેશ મકવાણા સંચાલિત ગણેશ મિત્ર મંડળ દ્વારા ભવ્ય ગણપતિ બાપાનો અનોખો મહા ઉત્સવ ઉજવવામાં આવતો હોય છે ત્યારે ઉમેશભાઈ મકવાણા સાથે મંડળના મિલન બારૈયા,દીપક પાઠક, કિરણ મકવાણા, મનીષ ત્રિવેદી, નીતિનભાઈ પરમાર,જગદીશભાઈ રાઠોડ, મલય કોઠારી, દીપક લકુમ, હિતેશ સંઘવી, અશ્વિન રાઠોડ, પારસ ગોહિલ, હિતેશ મુની, રમેશ માળી, બાબુ કોઠારી, મહિપાલ સિંહ ગોહિલ, અશોક બાંભણીયા, મહેશ જગડ, સહિતની ટીમ 200 કિલો શુદ્ધ ધીના લાડવાનો. પ્રસાદ બનાવી ગણેશજીના અલગ અલગ પંડાલોમા પ્રસાદી રૂપે વિતરણ કર્યો હતો આ મહાપ્રસાદનો સૌ કોઈએ મોટી સંખ્યામાં લાભ લીધો હતો કાજુ બદામ સાથે ચોખ્ખા શુદ્ધ ઘીના લાડવા બજારમાં 1 કિલ્લોના ભાવ 400 રૂપિયા છે : અહીં ઉમેશ મકવાણાના સંચાલન હેઠળ ચાલતા ગણેશ મિત્ર મંડળે 200 કિલ્લો લાડવા બનાવી અલગ અલગ પંડાલોમા પ્રસાદી તરીકે વિતરણ કર્યા
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
अल्पवयीन मुलीवर बलात्कारप्रकरणी तरुणास 10 वर्ष सश्रम कारावास.
अल्पवयीन मुलीवर बलात्कारप्रकरणी तरुणास 10 वर्ष सश्रम कारावास.
Nifty & Nifty Bank Today: Virendra Kumar से जानें, Nifty-Nifty Bank में किन Levels पर करें खरीदारी
Nifty & Nifty Bank Today: Virendra Kumar से जानें, Nifty-Nifty Bank में किन Levels पर करें...
India-Russia Relation: अब रूस में आसानी से बैंक अकाउंट खुलवा सकते हैं भारतीय, जानिए क्या है प्रोसेस
नई दिल्ली। भारत और रूस के व्यापारिक रिश्ते को लेकर बड़ा अपडेट आया है। अब भारतीय नागरिक...
Supreme Court Verdict On EVM: EVM फैसले पर PM Modi का विपक्ष पर करारा हमला | Aaj Tak
Supreme Court Verdict On EVM: EVM फैसले पर PM Modi का विपक्ष पर करारा हमला | Aaj Tak
राष्ट्रवादी काँग्रेस पार्टीच्या जिल्हाध्यक्ष पदी मो. युसूफ पुंजानी*
*उपमुख्यमंत्री अजित पवार यांच्या उपस्थित प्रदेशाध्यक्ष सुनील तटकरे यांनी केली नियुक्ती*
वाशीम जिल्ह्याच्या राजकारणात आपली वेगळी ओळख निर्माण करणारे जनतेच्या कामासाठी...