પેટલાદ શહેરમાં ગણેશ મહોત્સવને લઈને પોલીસ તંત્ર દ્વારા ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.ત્યારે આગામી દિવસોમાં ગણેશ વિસર્જનને લઈને આજે પોલીસ તંત્ર દ્વારા શહેરના વિવિધ માર્ગો ઉપર ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું.શહેરના રણછોડજી મંદિર, ટાઉનહોલ, સરદાર ચોક સહિત વિવિધ માર્ગો ઉપર પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું છે. ગણેશ વિસર્જનને લઈને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેનું પોલીસ તંત્ર દ્વારા ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
थाना आरके पुरम कोटा शहर एक अज्ञात व्यक्ति की बॉडी मिलने की आ रही है
कोटा ब्रेकिंग न्यूज
सूचना थाना आरके पुरम कोटा शहर एक अज्ञात व्यक्ति की बॉडी मिलने की आ रही...
उप निरीक्षक केशव सिंह को दी गई थाना गुनौर से भावभीनी विदाई
थाना गुनौर में पदस्थ उपनिरीक्षक केशव सिंह परिहार के 62 साल पूर्ण होने पर 31 जनवरी 2024 को...
નાગેશ્રી પો.સ્ટે.ના નાગેશ્રી ગામે અંબે માતાના મંદિર પાસે બજારમાં જાહેરમા હારજીતનો તીનપતીનો જુગાર રમતા ૫ ઇસમોને રોકડા રૂા .૩૧,૩૨૦ / - ના મુદામાલ સાથે પકડી પાડી કવોલીટી કેસ શોધી કાઢતી નાગેશ્રી પોલીસ સ્ટાફની ટીમ
જુગાર રમતા પકડાયેલ ઇસમો ( ૧ ) જીતુભાઇ બાવકુભાઇ વરૂ , અમરેલી જીલ્લાના વડા હેપોલીસ અધિક્ષક શ્રી...
વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ અંતર્ગત મતદાર જાગૃતિ માટે પાલનપુર તાલુકા ના લાલાવાડા ખાતે EVM-VVPAT નિદર્શન યોજાયું..
વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ અંતર્ગત મતદાર જાગૃતિ માટે પાલનપુર તાલુકા ના લાલાવાડા ખાતે EVM-VVPAT...