પેટલાદ શહેરમાં ગણેશ મહોત્સવને લઈને પોલીસ તંત્ર દ્વારા ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.ત્યારે આગામી દિવસોમાં ગણેશ વિસર્જનને લઈને આજે પોલીસ તંત્ર દ્વારા શહેરના વિવિધ માર્ગો ઉપર ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું.શહેરના રણછોડજી મંદિર, ટાઉનહોલ, સરદાર ચોક સહિત વિવિધ માર્ગો ઉપર પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું છે. ગણેશ વિસર્જનને લઈને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેનું પોલીસ તંત્ર દ્વારા ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ગ્રામ પંચાયતની ઓવરહેડ પાણીની ટાંકીમાં અસ્થિર મગજના પરપ્રાંતિય યુવકનું ડુબી જતા મોત નિપજતા સમગ્ર પંથકમાં ચકચાર મચી
દસાડા ગ્રામ પંચાયતની ઓવરહેડ પાણીની ટાંકીમાં અસ્થિર મગજના પરપ્રાંતિય યુવકનું ડુબી જતા મોત નિપજતા...
Rajasthan Election Result: '...BJP तय करेगी मेरी भूमिका', CM बनने के सवाल पर क्या बोलीं दीया कुमारी
जयपुर। राजस्थान सहित तीनों हिंदी पट्टी राज्यों में भारतीय जनता पार्टी (BJP) ने...
આવતીકાલ ગુજરાત બંધનુ એલાન
*ગુજરાત બંધ*
આવતીકાલે તા.૧૦/૯/૨૨ શનિવારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા
*સાંકેતિક...
શહેરના વોર્ડ નંબર ચાર ખાતે આયુષ્માન કાર્ડનો કેમ્પ યોજાયો.
આજરોજ ઉમરેઠ કાછીયા પટેલની વાડી ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઉમરેઠ દ્વારા આયુષ્યમાન કાર્ડનો કેમ્પ...
"कॉफी विद महाराव राजा बून्दी" कार्यक्रम में CBSE 10, 12 बोर्ड में बेहतरीन प्रदर्शन करने वाले होनहारों का बून्दी महाराव राजा वंशवर्धन सिंह ने बढ़ाया हौंसला।
बूंदी, केंद्रीय माध्यमिक शिक्षा बोर्ड (CBSE) की 10वी 12वीं परीक्षा के छात्र-छात्राओं से बून्दी...