પેટલાદ શહેરમાં ગણેશ મહોત્સવને લઈને પોલીસ તંત્ર દ્વારા ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.ત્યારે આગામી દિવસોમાં ગણેશ વિસર્જનને લઈને આજે પોલીસ તંત્ર દ્વારા શહેરના વિવિધ માર્ગો ઉપર ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું.શહેરના રણછોડજી મંદિર, ટાઉનહોલ, સરદાર ચોક સહિત વિવિધ માર્ગો ઉપર પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું છે. ગણેશ વિસર્જનને લઈને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેનું પોલીસ તંત્ર દ્વારા ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
વડોદરાથી ચોંકાવનારી ઘટના સામે આવી છે, એક યુવતી પર તેની જ સાથે કામ કરતા યુવકે દુ*ષ્ર્મ આચર્યુ
વડોદરાથી ચોંકાવનારી ઘટના સામે આવી છે, એક યુવતી પર તેની જ સાથે કામ કરતા યુવકે દુ*ષ્ર્મ આચર્યુ
ગુજરાત ના જીવાદોરી સરદાર સરોવર નર્મદા ડેમને તિરંગાની રોશનીથી શણગારાતા ખીલી ઉઠ્યો #pro #gujarat #dgp
ગુજરાત ના જીવાદોરી સરદાર સરોવર નર્મદા ડેમને તિરંગાની રોશનીથી શણગારાતા ખીલી ઉઠ્યો #pro #gujarat #dgp
अग्रवाल वैष्णव मोमीयान पंचायत महिला मण्डल ने किया पौधरोपण
अग्रवाल वैष्णव मोमीयान पंचायत महिला मण्डल ने किया पौधरोपण
अग्रवाल वैष्णव मोमीयान पंचायत महिला...
বিভিন্ন প্ৰান্তৰ লগতে সোণাৰি তিনি আলি পূজা মণ্ডপত পুৱাৰেপৰা ভক্তৰ আগমন।
ৰাজ্যৰ অন্যান্য প্ৰান্তৰ লগতে সোণাৰিতো নৱমী পূজা আৰম্ভ। বিভিন্ন প্ৰান্তৰ লগতে সোণাৰি তিনি আলি...