પેટલાદ શહેરમાં ગણેશ મહોત્સવને લઈને પોલીસ તંત્ર દ્વારા ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.ત્યારે આગામી દિવસોમાં ગણેશ વિસર્જનને લઈને આજે પોલીસ તંત્ર દ્વારા શહેરના વિવિધ માર્ગો ઉપર ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું.શહેરના રણછોડજી મંદિર, ટાઉનહોલ, સરદાર ચોક સહિત વિવિધ માર્ગો ઉપર પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું છે. ગણેશ વિસર્જનને લઈને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેનું પોલીસ તંત્ર દ્વારા ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
MCN NEWS | वैजापुरात महात्मा ज्योतिबा फुले यांना अभिवादन
MCN NEWS | वैजापुरात महात्मा ज्योतिबा फुले यांना अभिवादन
જામનગરમાં પર્યુષણ તપસ્વીઓની બહુમાન યાત્રા અને પારણાં
જામનગરમાં પર્યુષણ તપસ્વીઓની બહુમાન યાત્રા અને પારણાં
આઠમાંથી છ તાલુકામાં નોધાયો વરસાદ
#buletinindia #gujarat #pratij #rain
માનવતા મહેકાવી... PM મોદીએ કાફલો રોકીને એમ્બ્યુલન્સને આપ્યો રસ્તો
માનવતા મહેકાવી... PM મોદીએ કાફલો રોકીને એમ્બ્યુલન્સને આપ્યો રસ્તો