પેટલાદ શહેરમાં ગણેશ મહોત્સવને લઈને પોલીસ તંત્ર દ્વારા ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.ત્યારે આગામી દિવસોમાં ગણેશ વિસર્જનને લઈને આજે પોલીસ તંત્ર દ્વારા શહેરના વિવિધ માર્ગો ઉપર ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું.શહેરના રણછોડજી મંદિર, ટાઉનહોલ, સરદાર ચોક સહિત વિવિધ માર્ગો ઉપર પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું છે. ગણેશ વિસર્જનને લઈને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેનું પોલીસ તંત્ર દ્વારા ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
उल्हासनगरमध्ये नाल्यात आढळला मृतदेह #ulhasnagar
उल्हासनगरमध्ये नाल्यात आढळला मृतदेह #ulhasnagar
Arvind Kejriwal Arrest News: अरविंद केजरीवाल की गिरफ्तारी पर भड़के आप नेता, लगाए गंभीर आरोप
Arvind Kejriwal Arrest News: अरविंद केजरीवाल की गिरफ्तारी पर भड़के आप नेता, लगाए गंभीर आरोप
સીમર ગામે આમ આદમી પાર્ટી માં 50લોકો જોડાયા
સીમર ગામે આમ આદમી પાર્ટી માં 50લોકો જોડાયા
IND vs AUS: World Cup 2023 से पहले टीम इंडिया में अश्विन की सरप्राइज एंट्री! | The Cricket Show
IND vs AUS: World Cup 2023 से पहले टीम इंडिया में अश्विन की सरप्राइज एंट्री! | The Cricket Show