પેટલાદ શહેરમાં ગણેશ મહોત્સવને લઈને પોલીસ તંત્ર દ્વારા ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.ત્યારે આગામી દિવસોમાં ગણેશ વિસર્જનને લઈને આજે પોલીસ તંત્ર દ્વારા શહેરના વિવિધ માર્ગો ઉપર ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું.શહેરના રણછોડજી મંદિર, ટાઉનહોલ, સરદાર ચોક સહિત વિવિધ માર્ગો ઉપર પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું છે. ગણેશ વિસર્જનને લઈને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેનું પોલીસ તંત્ર દ્વારા ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
જસદણના માધવીપુર ગામમાં મારામારીના બનાવવામાં 10 લોકો વિરુદ્ધ જસદણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાય
જસદણના માધવીપુર ગામમાં મારામારીના બનાવવામાં 10 લોકો વિરુદ્ધ જસદણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાય...
Mosquito Oil Balls : मच्छर मारने के लिए बनाई गईं ये गेंदों क्यों हैं ख़ास (BBC Hindi)
Mosquito Oil Balls : मच्छर मारने के लिए बनाई गईं ये गेंदों क्यों हैं ख़ास (BBC Hindi)
অসম, মেঘালয় সমিতিৰ বৈঠক ২৬ আগষ্টত, সীমান্ত বিষয়ত আলোচনা
সোমবাৰে মেঘালয়ৰ সমাজ কল্যাণ মন্ত্ৰী পল লিংডোহে প্ৰকাশ কৰা অনুসৰি আন্তঃৰাজ্যিক সীমান্তৰ বিবাদিত...