સિહોર શહેરની ભૂતા કૉલેજ, સિહોર ખાતે એન.એસ.એસ. - ઓરિએન્ટેશન પ્રોગ્રામ-૨૦૨૨ કાર્યક્ર્મ યોજાયો રાષ્ટ સેવાને વરેલાં ભૂતા કૉલેજ, સિહોર ખાતેના એન.એસ.એસ. યુનિટ દ્વારા - ઓરિએન્ટેશન પ્રોગ્રામ-૨૦૨૨ કાર્યક્રમ યોજાયો હતો. આજે યોજાયેલ આ કાર્યક્રમમાં કૉલેજના આચાર્યશ્રી યોગેન્દ્રસિંહ ગોહિલે શાબ્દિક સ્વાગત અને કાર્યક્રમની માહિતી આપી હતી.જ્યારે વક્તા તરીકે અશ્વપાલભાઇ રાઠોડ, પૂર્વ પ્રાધ્યાપક અને એન.એસ.એસ. પ્રોગ્રામ ઓફિસરે એન.એસ.એસ. નો સંપૂર્ણ પરિચય આપી એન.એસ.એસ. ના કાર્યો, પ્રવૃત્તિઓ, શિબિરો તેમજ જીવન ધડતર વિશે વાત કરી હતી. આ ઉપરાંત વિવિધ પ્રશ્નોતરી દ્રારા વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કરી માહીતી પુરી પાડી હતી. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કૉલેજના એન.એસ.એસ.ના પ્રોગ્રામ ઑફિસરશ્રી હરેશભાઈ ખામળે કરી હતી. સમગ્ર સ્ટાફ ગણ તેમજ
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
શખ્સો એ છરી, લાકડીઓ વડે હુમલો કર્યો
ઉનામાં જમીન કોર્ટમાં દાવા ચાલુ હોય જે મનદુખ રાખી હુમલો કર્યો; નવાબંદર મરીન પોલીસમાં ફરીયાદ નોંધાઇ
ઉનાના રામપરા ગામે આવેલ માલિકીની જમીન બાબતે કોર્ટમાં દાવા ચાલુ હતા. જે મનદુખના કારણે છ શખ્સો...
અંકલેશ્વર : એ.આઈ.એ ઇન્ડસ્ટ્રીયલ એક્સપો માટે પત્રકાર પરિષદનું આયોજન | SatyaNirbhay News Channel
અંકલેશ્વર : એ.આઈ.એ ઇન્ડસ્ટ્રીયલ એક્સપો માટે પત્રકાર પરિષદનું આયોજન | SatyaNirbhay News Channel
વિશ્વેશ્વર મહાદેવ મંદીર ખાતે મેયરના હસ્તે ચબુતરાનું લોકાર્પણ કરાયું
વિશ્વેશ્વર મહાદેવ મંદીર ખાતે મેયરના હસ્તે ચબુતરાનું લોકાર્પણ કરાયું
नोएल टाटा होंगे रतन टाटा के उत्तराधिकारी, Tata Trust की मीटिंग में हुआ फैसला
नई दिल्ली। रतन टाटा के सौतेले भाई नोएल टाटा अब उनकी विरासत संभालेंगे। टाटा ट्रस्ट ने एक...