દાહોદ પાસે કાચલામાં આવેલા આશ્રમમાં ભાગવત કથામાં ઉજવાયો લોક ઉત્સવ શ્રી વિશ્વનાંનંદમાતાજીએ કરાવ્યું ભાવવાહી કથામૃત પાન શ્રી શિવકુંજ આશ્રમ જાળિયાના શ્રી વિશ્વાનંદ માતાજીના વ્યાસાસને દાહોદ પાસે કાચલામાં આવેલા શ્રી બાપુ નરસિંહ દેવાનંદ ધામમાં ભાગવત કથા આયોજન થઈ ગયું. આ કથા દરમિયાન લોક ઉત્સવનું વાતાવરણ માણવા મળ્યું.સ્વામી શ્રી સેવાનંદગીરીજી મહારાજના સાનિધ્યમાં મહંત સાધ્વી શ્રી પ્રજ્ઞાજીના સંકલન સોમવાર તા.૨૯થી રવિવાર તા.૪ દરમિયાન ભાગવત સપ્તાહ યોજાઈ ગઈ. અહી શ્રી શિવકુંજ આશ્રમ જાળિયાના શ્રીવિશ્વાનંદ માતાજીએ સત્સંગ સંકીર્તન સાથે કથામૃત પાન કરાવ્યું.દાહોદ પાસે કાચલા ઢઢેલામાં શ્રી બાપુ નરસિંહ દેવાનંદ ધામમાં આ આયોજનમાં શ્રી મનજી બાપા તથા શ્રી હબીબ માડી અને સંતો મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી.આશ્રમમાં સોમવાર તા.૫ના દિવસે શ્રી રામદેવજી બાબાના મેળા મહોત્સવનું આયોજન થયું જેમાં ભાવિકો ખૂબ મોજ સાથે જોડાયા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
पंजाब सरकार आर्थिक प्रबंधन के मोर्चे पर पूरी तरह फेल : चुग । सरकार पंजाब के कर्ज को लेकर स्वेत पत्र जारी करे : चुग।
भारतीय जनता पार्टी के राष्ट्रीय महामंत्री तरुण चुग ने मिडिया में बयान जारी कर भगवंत मान सरकार के...
મેઘાણીનગરમાં ઠેરઠેર ચાલતા દારૂના અડ્ડાઓ બંધ કરવા માટે કોંગ્રેસ દ્વારા P.Iને આવેદનપત્ર આપ્યું
લઠ્ઠા કાંડ બાદ દરેક નો દેખાવો, દારૂ બંધ કરાવવા આંદોલન વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે, ઈલેકશન સામે છે...
लॉन्च से पहले ही सामने आ गए Pixel 9a स्पेसिफिकेशन्स, जानिए इस फोन में क्या कुछ होगा खास?
Pixel 9a को अगले साल मई में लॉन्च किया जा सकता है। फिलहाल फोन की लॉन्चिंग से कोई डेट सामने नहीं...
Ashish Verma के साथ आज के Trading सत्र में जानें क्या है राय | Morning Call | Business News
Ashish Verma के साथ आज के Trading सत्र में जानें क्या है राय | Morning Call | Business News