દાહોદ પાસે કાચલામાં આવેલા આશ્રમમાં ભાગવત કથામાં ઉજવાયો લોક ઉત્સવ શ્રી વિશ્વનાંનંદમાતાજીએ કરાવ્યું ભાવવાહી કથામૃત પાન શ્રી શિવકુંજ આશ્રમ જાળિયાના શ્રી વિશ્વાનંદ માતાજીના વ્યાસાસને દાહોદ પાસે કાચલામાં આવેલા શ્રી બાપુ નરસિંહ દેવાનંદ ધામમાં ભાગવત કથા આયોજન થઈ ગયું. આ કથા દરમિયાન લોક ઉત્સવનું વાતાવરણ માણવા મળ્યું.સ્વામી શ્રી સેવાનંદગીરીજી મહારાજના સાનિધ્યમાં મહંત સાધ્વી શ્રી પ્રજ્ઞાજીના સંકલન સોમવાર તા.૨૯થી રવિવાર તા.૪ દરમિયાન ભાગવત સપ્તાહ યોજાઈ ગઈ. અહી શ્રી શિવકુંજ આશ્રમ જાળિયાના શ્રીવિશ્વાનંદ માતાજીએ સત્સંગ સંકીર્તન સાથે કથામૃત પાન કરાવ્યું.દાહોદ પાસે કાચલા ઢઢેલામાં શ્રી બાપુ નરસિંહ દેવાનંદ ધામમાં આ આયોજનમાં શ્રી મનજી બાપા તથા શ્રી હબીબ માડી અને સંતો મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી.આશ્રમમાં સોમવાર તા.૫ના દિવસે શ્રી રામદેવજી બાબાના મેળા મહોત્સવનું આયોજન થયું જેમાં ભાવિકો ખૂબ મોજ સાથે જોડાયા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
‘Faulty design, will take action’: CM Nitish Kumar's first reaction to Bihar bridge collapse
Bihar CM Nitish Kumar assured that the state government will look into the bridge collapse and...
PM Modi In Tamil Nadu: Rameswaram में PM मोदी का भव्य Road Show, सड़क के दोनों ओर उमड़ा जनसैलाब
PM Modi In Tamil Nadu: Rameswaram में PM मोदी का भव्य Road Show, सड़क के दोनों ओर उमड़ा जनसैलाब
সোণাৰিত আজি কি উদ্বোধন কৰিলে বিধায়ক ধৰ্মেশ্বৰ কোঁৱৰে?
সোণাৰিত প্ৰশিক্ষণ কেন্দ্ৰ উদ্বোধন
আজি সোণাৰি সমষ্টিৰ বিধায়ক ধৰ্মেশ্বৰ কোঁৱৰে চৰাইদেউ...
Toyota Glanza Waiting Period: टोयोटा ग्लैंजा की बढ़ती डिमांड के कारण वेटिंग पीरियड में हुई बढ़ोतरी, करना होगा इतना इंतजार
Toyota Glanza Waiting Period ये कार कुल चार वेरिएंट्स E S G और V में आती है। इस महीने अगर आप इस...