દાહોદ પાસે કાચલામાં આવેલા આશ્રમમાં ભાગવત કથામાં ઉજવાયો લોક ઉત્સવ શ્રી વિશ્વનાંનંદમાતાજીએ કરાવ્યું ભાવવાહી કથામૃત પાન શ્રી શિવકુંજ આશ્રમ જાળિયાના શ્રી વિશ્વાનંદ માતાજીના વ્યાસાસને દાહોદ પાસે કાચલામાં આવેલા શ્રી બાપુ નરસિંહ દેવાનંદ ધામમાં ભાગવત કથા આયોજન થઈ ગયું. આ કથા દરમિયાન લોક ઉત્સવનું વાતાવરણ માણવા મળ્યું.સ્વામી શ્રી સેવાનંદગીરીજી મહારાજના સાનિધ્યમાં મહંત સાધ્વી શ્રી પ્રજ્ઞાજીના સંકલન સોમવાર તા.૨૯થી રવિવાર તા.૪ દરમિયાન ભાગવત સપ્તાહ યોજાઈ ગઈ. અહી શ્રી શિવકુંજ આશ્રમ જાળિયાના શ્રીવિશ્વાનંદ માતાજીએ સત્સંગ સંકીર્તન સાથે કથામૃત પાન કરાવ્યું.દાહોદ પાસે કાચલા ઢઢેલામાં શ્રી બાપુ નરસિંહ દેવાનંદ ધામમાં આ આયોજનમાં શ્રી મનજી બાપા તથા શ્રી હબીબ માડી અને સંતો મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી.આશ્રમમાં સોમવાર તા.૫ના દિવસે શ્રી રામદેવજી બાબાના મેળા મહોત્સવનું આયોજન થયું જેમાં ભાવિકો ખૂબ મોજ સાથે જોડાયા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
બનાસકાંઠામાં ડીસાની આદર્શ હાઇસ્કુલ ખાતે આજે જિલ્લા કક્ષાની ટેકવોન્ડો સ્પર્ધાનું આયોજન કરાયું
બનાસકાંઠામાં ડીસાની આદર્શ હાઇસ્કુલ ખાતે આજે જિલ્લા કક્ષાની ટેકવોન્ડો સ્પર્ધાનું આયોજન કરાયું
'जनता तीसरी बार देगी NDA को मौका', PM मोदी ने विपक्षी गठबंधन पर कसा तंज, बोले- ये गलबहियां मिशन नहीं मजबूरी है
नई दिल्ली, देश की राजधानी दिल्ली में राष्ट्रीय जनतांत्रिक गठबंधन की बैठक आयोजित की गई। इस...
Boycott Maldives: Delhi to Lakshadweep कितनी है दूरी, कितने पैसे में बनेगा काम? Full detail
Boycott Maldives: Delhi to Lakshadweep कितनी है दूरी, कितने पैसे में बनेगा काम? Full detail