દાહોદ પાસે કાચલામાં આવેલા આશ્રમમાં ભાગવત કથામાં ઉજવાયો લોક ઉત્સવ શ્રી વિશ્વનાંનંદમાતાજીએ કરાવ્યું ભાવવાહી કથામૃત પાન શ્રી શિવકુંજ આશ્રમ જાળિયાના શ્રી વિશ્વાનંદ માતાજીના વ્યાસાસને દાહોદ પાસે કાચલામાં આવેલા શ્રી બાપુ નરસિંહ દેવાનંદ ધામમાં ભાગવત કથા આયોજન થઈ ગયું. આ કથા દરમિયાન લોક ઉત્સવનું વાતાવરણ માણવા મળ્યું.સ્વામી શ્રી સેવાનંદગીરીજી મહારાજના સાનિધ્યમાં મહંત સાધ્વી શ્રી પ્રજ્ઞાજીના સંકલન સોમવાર તા.૨૯થી રવિવાર તા.૪ દરમિયાન ભાગવત સપ્તાહ યોજાઈ ગઈ. અહી શ્રી શિવકુંજ આશ્રમ જાળિયાના શ્રીવિશ્વાનંદ માતાજીએ સત્સંગ સંકીર્તન સાથે કથામૃત પાન કરાવ્યું.દાહોદ પાસે કાચલા ઢઢેલામાં શ્રી બાપુ નરસિંહ દેવાનંદ ધામમાં આ આયોજનમાં શ્રી મનજી બાપા તથા શ્રી હબીબ માડી અને સંતો મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી.આશ્રમમાં સોમવાર તા.૫ના દિવસે શ્રી રામદેવજી બાબાના મેળા મહોત્સવનું આયોજન થયું જેમાં ભાવિકો ખૂબ મોજ સાથે જોડાયા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Tech News :- इन Windows यूजर्स को MS Paint ऐप में मिलेगा डार्क मोड, क्या आप भी हैं लिस्ट में शामिल
Windows 11 के पेंट बीटा टेस्टर्स के लिए डार्क मोड को रोलआउट करना शुरू कर दिया है। हालांकि कंपनी...
જેસરના વીરપુર ખાતેથી નશો કરેલી હાલતમાં 2 ઝડપાયા
જેસરના વીરપુર ખાતેથી નશો કરેલી હાલતમાં 2 ઝડપાયા
जिल्ह्यातील १६ लाख शेतकऱ्यांनी भरला पिकविमा
जिल्ह्यातील १६ लाख शेतकऱ्यांनी भरला पिकविमा
बीड - पिकविमा भरण्याची शेवटची तारीख ३१...
વિરપુરના ધોરાવાડા અને સાલૈયા ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો કાર્યક્રમ યોજાયો...
વિરપુર તાલુકાના ધોરાવાડા અને સાલૈયા ગામ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું ઉમળકાભેર સ્વાગત કરાયું...
HDFC Bank Share Holding Pattern Explained | FIIs की Ownership कितनी है? |Anuj Singhal |Business News
HDFC Bank Share Holding Pattern Explained | FIIs की Ownership कितनी है? |Anuj Singhal |Business News