દાહોદ પાસે કાચલામાં આવેલા આશ્રમમાં ભાગવત કથામાં ઉજવાયો લોક ઉત્સવ શ્રી વિશ્વનાંનંદમાતાજીએ કરાવ્યું ભાવવાહી કથામૃત પાન શ્રી શિવકુંજ આશ્રમ જાળિયાના શ્રી વિશ્વાનંદ માતાજીના વ્યાસાસને દાહોદ પાસે કાચલામાં આવેલા શ્રી બાપુ નરસિંહ દેવાનંદ ધામમાં ભાગવત કથા આયોજન થઈ ગયું. આ કથા દરમિયાન લોક ઉત્સવનું વાતાવરણ માણવા મળ્યું.સ્વામી શ્રી સેવાનંદગીરીજી મહારાજના સાનિધ્યમાં મહંત સાધ્વી શ્રી પ્રજ્ઞાજીના સંકલન સોમવાર તા.૨૯થી રવિવાર તા.૪ દરમિયાન ભાગવત સપ્તાહ યોજાઈ ગઈ. અહી શ્રી શિવકુંજ આશ્રમ જાળિયાના શ્રીવિશ્વાનંદ માતાજીએ સત્સંગ સંકીર્તન સાથે કથામૃત પાન કરાવ્યું.દાહોદ પાસે કાચલા ઢઢેલામાં શ્રી બાપુ નરસિંહ દેવાનંદ ધામમાં આ આયોજનમાં શ્રી મનજી બાપા તથા શ્રી હબીબ માડી અને સંતો મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી.આશ્રમમાં સોમવાર તા.૫ના દિવસે શ્રી રામદેવજી બાબાના મેળા મહોત્સવનું આયોજન થયું જેમાં ભાવિકો ખૂબ મોજ સાથે જોડાયા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Vidhan Sabha LIVE : Ajit Pawar असं काय बोलले, Eknath Shinde यांना तात्काल दखल घ्यावी लागली | Palghar
Vidhan Sabha LIVE : Ajit Pawar असं काय बोलले, Eknath Shinde यांना तात्काल दखल घ्यावी लागली | Palghar
ಭಾರತದಲ್ಲಿ ಅಮೆರಿಕವನ್ನು ನೋಡಿದ್ದೀರಾ?
ಪ್ರತಿ ವರ್ಷ ಅಮೆರಿಕದ ಉತಾಹ್ನ ಬ್ರೈಸ್ ಕ್ಯಾನ್ಯನ್ ನೋಡಲು ಲಕ್ಷಾಂತರ ಜನರು ಬರುತ್ತಾರೆ. ವಾಸ್ತವವಾಗಿ,...
વડોદરા આજવા રોડ રાત્રી બજારની 12 દુકાનની હરાજી કરાઈ, કોર્પોરેશનને 12.79 લાખ ઉપજ્યાં
વડોદરા આજવા રોડ રાત્રી બજારની 12 દુકાનની હરાજી કરાઈ, કોર્પોરેશનને 12.79 લાખ ઉપજ્યાં
સુરભી ગૌશાળા ખાતે વિદાય સમારંભ અને સત્કાર સમારંભ યોજવામાં આવ્યો હતો
સુરભી ગૌશાળા ખાતે વિદાય સમારંભ અને સત્કાર સમારંભ યોજવામાં આવ્યો હતો