દાહોદ પાસે કાચલામાં આવેલા આશ્રમમાં ભાગવત કથામાં ઉજવાયો લોક ઉત્સવ શ્રી વિશ્વનાંનંદમાતાજીએ કરાવ્યું ભાવવાહી કથામૃત પાન શ્રી શિવકુંજ આશ્રમ જાળિયાના શ્રી વિશ્વાનંદ માતાજીના વ્યાસાસને દાહોદ પાસે કાચલામાં આવેલા શ્રી બાપુ નરસિંહ દેવાનંદ ધામમાં ભાગવત કથા આયોજન થઈ ગયું. આ કથા દરમિયાન લોક ઉત્સવનું વાતાવરણ માણવા મળ્યું.સ્વામી શ્રી સેવાનંદગીરીજી મહારાજના સાનિધ્યમાં મહંત સાધ્વી શ્રી પ્રજ્ઞાજીના સંકલન સોમવાર તા.૨૯થી રવિવાર તા.૪ દરમિયાન ભાગવત સપ્તાહ યોજાઈ ગઈ. અહી શ્રી શિવકુંજ આશ્રમ જાળિયાના શ્રીવિશ્વાનંદ માતાજીએ સત્સંગ સંકીર્તન સાથે કથામૃત પાન કરાવ્યું.દાહોદ પાસે કાચલા ઢઢેલામાં શ્રી બાપુ નરસિંહ દેવાનંદ ધામમાં આ આયોજનમાં શ્રી મનજી બાપા તથા શ્રી હબીબ માડી અને સંતો મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી.આશ્રમમાં સોમવાર તા.૫ના દિવસે શ્રી રામદેવજી બાબાના મેળા મહોત્સવનું આયોજન થયું જેમાં ભાવિકો ખૂબ મોજ સાથે જોડાયા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
પાટણ જિલ્લાના સિધ્ધપુર હાઈવે પર વહેલી સવારે લક્ઝરી બસ પલ્ટી મારી
પાટણ બ્રેકિંગ :-
પાટણ જિલ્લાના સિદ્ધપુર હાઈવે પર વહેલી સવારે લક્ઝરી બસ પલટી મારી....
‘અબ નહીં રહે રાહુલવાદી, ઉનકો…’: કેન્દ્રીય પ્રધાન રામદાસ આઠવલેએ ગુલામ નબી આઝાદને પાર્ટીમાં જોડાવા કહ્યું
કોંગ્રેસમાં બળવાખોર ‘G-23’ જૂથના નેતા ગુલામ નબી આઝાદે શુક્રવારે પાર્ટીના પૂર્વ...
Lok Sabha Election 2024: सातवें दौर के मतदान से पहले जबरदस्त प्रचार, बंगाल में PM का शक्ति प्रदर्शन
Lok Sabha Election 2024: सातवें दौर के मतदान से पहले जबरदस्त प्रचार, बंगाल में PM का शक्ति प्रदर्शन
Electric Vehicles के प्रोत्साहन के लिए सरकार लाएगी नई नीति, 2024-25 में फेम-3 शुरू कर सकती है सरकार
सरकार नई नीति लाकर ईवी मैन्यूफैक्चरिंग की सबसे बड़ी अमेरिकन कंपनी टेस्ला व वियतनाम की ईवी कंपनी...
बांठिया ने आशापुरा माताजी मंदिर में की पूजा अर्चना
बांठिया ने आशापुरा माताजी मंदिर में की पूजा अर्चना
बालोतरा।
भारतीय जनता...