સિહોરમાંથી ભાવનગર -રાજકોટ રાજય ધોરી માર્ગ પસાર થઇ રહ્યો છે. જેમાં સિહોરમાં બસ સ્ટેશન પાસે જ આખો દિવસ નાના-મોટા ખાનગી વાહનોનો જમાવડો હોય છે અને તેના રાજકોટ, પાલિતાણા, અમરેલી,જામનગર જવાની બૂમો પાડતા હોય છે જેને કારણે એસ.ટી.ના મુસાફરો આ ખાનગી વાહનો તરફ ખેંચાતા હોય છે. તાજેતરમાં રાજય પરિવહન વિભાગે રાજયમાં અનેક નાની એસ.ટી.ઓ અનેક ડેપોને આપી છે અને આ નાની એસ.ટી.ઓ પણ મુસાફરોને સારી સુવિધા ઉપલબ્ધ કરાવે છે.એસ.ટી. ડેપો પાસે ખાનગી વાહનોને ઊભા રાખીને ખુલ્લેઆમ પેસેન્જરોને બૂમો પાડવી એ નિયમની વિરુધ્ધ છે આમ છતાં તંત્ર આ બાબતે સાવ ઉદાસીન હોય એવું મુસાફરોને લાગી રહ્યું છે. વાહનોને પકડી દંડનીય કાર્યવાહી કરાશે સિહોરમાં એસ.ટી. સ્ટેન્ડ પાસે જે ખાનગી વાહનો ઊભા રહે છે તેવા ખાનગી વાહનોને પકડી તેમની વિરુદ્ધ દંડનીય કામગીરી કરવામાં આવશે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
9 घंटे में 10 बार कटी बिजली कबीरुद्दीनपुर विद्युत उपकेन्द्र से
9 घंटे में 10 बार कटी बिजली कबीरुद्दीनपुर विद्युत उपकेन्द्र से।
जनपद जौनपुर में, शहर में लो...
Upcoming 7 Seater SUVs: 2024 में डीजल इंजन के साथ लॉन्च होंगी ये 7 सीटर एसयूवी, जानिए एक्सपेक्टेड फीचर्स
2024 में 7 सीटर एसयूवी सेगमेंट में कई गाड़ियां लॉन्च होंगी। कुछ को उनके फेसलिफ्ट मॉडल के साथ...
મીઠાપુર માં ઇ એફ આઇ આર નું લોન્ચિંગ કરાયું
માહિર કલમ ન્યૂઝ પેપર & ચેનલ માટેગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર,...
अंतराष्ट्रीय बाघ दिवस पर जनसमर्थन से बाघ संरक्षक कार्यक्रम किया स्कूली छात्र छात्राओं ने नगर में निकाली रैली
पन्ना।
अंतराष्ट्रीय बाघ दिवास पर "जन समर्थन से बाघ संरक्षण" कार्यक्रम हुआ आयोजित।
...
मानसिक आजार असणाऱ्या व्यक्तींना कायदेशीर मदत देणे गरजेचे न्या सुभेदार
उदगीर मानसिक आजार असणाऱ्या व्यक्तींना कायदेशीर मदत देणे गरजेचे असते असे प्रतिपादन उदगीर जिल्हा...