આજે તારીખ ૬/૦૯/૨૦૨૨ ના રોજ દશા નિમા વણીક સમાજ ફતેપુરા દ્વારા રામ રવાડી નિમિત્તે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. જેમાં વણિક સમાજના આગેવાનો,યુવાનો, મહિલાઓ સહિત બાળકો જોડાયા હતા. શોભાયાત્રાનું રામજી મંદિરથી પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. આ શોભાયાત્રા ફતેપુરા નગરમાં ફરી પરત રામજી મંદિરે આવી હતી. રામજી મંદિરે આરતી કર્યા બાદ પૂર્ણવિધિ કરવામાં આવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
धरतेरस और दीपावली पर अपने परिजनों को दें 'मुख्यमंत्री आयुष्मान आरोग्य योजना का उपहार : सीएमएचओ
धरतेरस एवं दीपावली त्यौहार के चलते आमजन अपने परिवार के लिए खुशियां बंटोरने में लगा है। ऐसे में...
ગળતેશ્વર તાલુકાના અંઘાડી ગામે રમજાન ઈદ ની નમાઝ અદા કરવા માં આવી.
અંગાડી ખાતે સમસ્ત મુસ્લિમ બિરાદરોએ રમજાન ઈદની નમાઝ ઈદગાહ ખાતે અદા કરી. ઈદની આનંદ ઉલ્લાસ સાથે ભવ્ય...
રાજ્યમાં કોરોના કેસમાં ઉછાળો: નવા 1128 પોઝીટીવ કેસ, 3ના મોત
અમદાવાદમાં સૌથી વધુ 400 કેસ આવ્યા
વડોદરામાં 152 અને સુરતમાં 116 કેસ પોઝીટીવ આવ્યા
રાજ્યમાં...
આમ આદમી પાર્ટી દ્વારા ડોર ટુ ડોર પ્રચાર સરુ
આમ આદમમી ના પ્રદેશ નેતા પ્રવીણ રામ દ્રારા આજે ડોર ટુ ડોર પ્રાચાર અભીયાન હાથ ધરવામાં આવ્યું છે...
সোণাৰিৰ নামতোলাত মহিলাৰ দাৰ আক্ৰমণত গুৰুতৰভাৱে আহত আটছা নেতা
সোণাৰিৰ নামতোলাত মহিলাৰ দাৰ আক্ৰমণত গুৰুতৰভাৱে আহত আটছা নেতা
সোণাৰিৰ নামতোলাত আটছাই আজি নামতোলা...