આજે તારીખ ૬/૦૯/૨૦૨૨ ના રોજ દશા નિમા વણીક સમાજ ફતેપુરા દ્વારા રામ રવાડી નિમિત્તે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. જેમાં વણિક સમાજના આગેવાનો,યુવાનો, મહિલાઓ સહિત બાળકો જોડાયા હતા. શોભાયાત્રાનું રામજી મંદિરથી પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. આ શોભાયાત્રા ફતેપુરા નગરમાં ફરી પરત રામજી મંદિરે આવી હતી. રામજી મંદિરે આરતી કર્યા બાદ પૂર્ણવિધિ કરવામાં આવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
CM Kejriwal Sent Judicial Custody: दिल्ली विधानसभा अध्यक्ष Ram Niwas Goel का बड़ा बयान | BJP | AAP
CM Kejriwal Sent Judicial Custody: दिल्ली विधानसभा अध्यक्ष Ram Niwas Goel का बड़ा बयान | BJP | AAP
Vadodara: VMC દ્વારા ઢોરવાડા તોડવાની અને રખડતા ઢોર પકડવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી
Vadodara: VMC દ્વારા ઢોરવાડા તોડવાની અને રખડતા ઢોર પકડવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી
पुरानी रंजिश में युवक को घर के बाहर बुलाकर चाकू मारकर किया घायल
शहर के कुन्हाड़ी इलाके में बुधवार देर रात को पुरानी रंजिश में एक युवक को घर से बुलाकर चाकू मार कर...
વાગલધરા ખરેરા નદીનો કોઝવે પાણીમાં ઘરકાવ થતાં બાઈક ચાલકો પુલ પરથી જીવ જોખમે પસાર થઈ રહ્યા છે
વાગલધરા ખરેરા નદીનો કોઝવે પાણીમાં ઘરકાવ થતાં બાઈક ચાલકો પુલ પરથી જીવ જોખમે પસાર થઈ રહ્યા છે
Rekha और Shatrughan Sinha का ये Video जमकर हो रहा Viral | Bollywood News
Rekha और Shatrughan Sinha का ये Video जमकर हो रहा Viral | Bollywood News