આજે તારીખ ૬/૦૯/૨૦૨૨ ના રોજ દશા નિમા વણીક સમાજ ફતેપુરા દ્વારા રામ રવાડી નિમિત્તે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. જેમાં વણિક સમાજના આગેવાનો,યુવાનો, મહિલાઓ સહિત બાળકો જોડાયા હતા. શોભાયાત્રાનું રામજી મંદિરથી પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. આ શોભાયાત્રા ફતેપુરા નગરમાં ફરી પરત રામજી મંદિરે આવી હતી. રામજી મંદિરે આરતી કર્યા બાદ પૂર્ણવિધિ કરવામાં આવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ઘરફોડ ચોરીના ૨૫ ગુનાઓમાં સડોવાયેલ તેમજ અમરેલી જિલ્લાના ૮ ગુનાઓમાં વોન્ટેડ રૂ.૧૦,૦૦૦/- ના ઇનામી આરોપી ભાયા કમરૂભાઇ પરૂડીયા, ને પકડી પાડતી
અમરેલી એલ.સી.બી. ટીમ.
પોલીસ મહાનિદેશક સી.આઇ.ડી.ક્રાઇમ અને રેલ્વેઝ, ગુજરાત રાજય ગાંધીનગર નાઓએ ગુજરાત સરકારના ગૃહ વિભાગ...
কিশোৰীক অপহৰণ কৰাৰ সন্দৰ্ভত সুৰঞ্জন তামুলীক তামিলনাডুৰ পৰা গ্ৰেপ্তাৰ
কিশোৰীক অপহৰণ কৰাৰ সন্দৰ্ভত সুৰঞ্জন তামুলীক তামিলনাডুৰ পৰা গ্ৰেপ্তাৰ
মঙলদৈত প্ৰদেশ কংগ্ৰেছৰ সভাপতি ভূপেন বৰা আৰু ৰকিবুল হুছেইন
মঙলদৈত প্ৰদেশ কংগ্ৰেছৰ সভাপতি ভূপেন বৰা আৰু ৰকিবুল হুছেইন ৷অংশ গ্ৰহন কৰিব গৌৰৱ যাত্ৰাত ৷স্বধীনতাৰ...
ડીસા APMC હનુમાનદાદા મંદિરે લંમ્પી રોગમાં પીડાત ગાયો માટે હવનયજ્ઞ આયુર્વેદિક લાડુનુ વિતરણ કરાયુ
ડીસા APMC હનુમાનદાદા મંદિરે લંમ્પી રોગમાં પીડાત ગાયો માટે હવનયજ્ઞ આયુર્વેદિક લાડુનુ વિતરણ કરાયુ
ખેડા ગળતેશ્વર તાલુકાના અંઘાડી ખાતે ઈદે મિલાદ પર્વની ઉજવણી માટે તડામાર તૈયારીઓ- મુસ્લિમ બિરાદરોમાં ભારે ઉત્સાહનો માહોલ
મસ્જિદ, દરગાહ અને ઇમારતોને રંગબેરંગી રોશનીથી શણગાર અપાયો.
ઇસ્લામ ધર્મના સ્થાપક હઝરત...