આજે તારીખ ૬/૦૯/૨૦૨૨ ના રોજ દશા નિમા વણીક સમાજ ફતેપુરા દ્વારા રામ રવાડી નિમિત્તે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. જેમાં વણિક સમાજના આગેવાનો,યુવાનો, મહિલાઓ સહિત બાળકો જોડાયા હતા. શોભાયાત્રાનું રામજી મંદિરથી પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. આ શોભાયાત્રા ફતેપુરા નગરમાં ફરી પરત રામજી મંદિરે આવી હતી. રામજી મંદિરે આરતી કર્યા બાદ પૂર્ણવિધિ કરવામાં આવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ગાયને રાષ્ટ્રીય ગૌમાતા જાહેર કરવાની માંગને અર્બુદા સેનાએ ટેકો જાહેર કર્યો..
ગાયને રાષ્ટ્રીય ગૌમાતા જાહેર કરવાની માંગને અર્બુદા સેનાએ ટેકો જાહેર કર્યો..
ৰাজগড়ত প্ৰথম বাৰ্ষিক কেন্দ্ৰীয় কৰম সন্মিলন উদযাপনৰ প্ৰস্তুতি
টিংখাঙৰ ৰাজগড়ত বৃহত্তৰ টিংখাংবাসী ৰাইজৰ সহযোগত ১০ আৰু ১১ চেপ্তেম্বৰ দুদিনীয়া বৰ্ণাঢ্য...
पुन्हा भाजपमध्ये प्रवेश करणार? खुद्द एकनाथ खडसेंनी दिले उत्तर
जळगाव : गेल्या काही दिवसांपासून राष्ट्रवादीचे नेते एकनाथ खडसे पुन्हा भाजपमध्ये प्रवेश करणार...
Rome जला, सम्राट Nero बांसुरी क्यों बजा रहा था? | Tarikh E571
Rome जला, सम्राट Nero बांसुरी क्यों बजा रहा था? | Tarikh E571