આજરોજ તળાવ શેરી ધ્રાંગધ્રા ખાતે શ્રી ગજાનન ગણપતિદાદાના સાનિધ્યમાં પ્રસિદ્ધ શ્રી રામેશ્વર મંડળ ઘેલડીપા શેરી ધ્રાંગધ્રા ના શ્રી શિવ મહિમ્ન સ્તોત્ર પાઠ ધૂન ભજન કાર્યક્રમ યોજાયો હતો આ શુભ અવસરે શ્રી દરીયાલાલ દાદા મંદિર સેવા સમિતિના શ્રી પ્રકાશભાઈ રાજવિર તથા શ્રી જીતુભાઈ કોટક શ્રી રઘુવંશી સોશ્યલ ગ્રુપના પ્રમુખ શ્રી પ્રવીણભાઈ પુજારા વોર્ડ નંબર - 6 ના સુધરાઈ સભ્યશ્રી હિરેનભાઈ કાનાબાર તથા પૂર્વ સુધરાઈ સભ્યશ્રી ઈન્દ્રસિંહ જાડેજા તથા મંડળના શ્રી નાનભાભાઈ ઝાલા તથા વિસ્તારના શ્રી બિરજુભાઈ દક્ષિણી તથા યુવાન શ્રી રવિ ત્રિકમાણી ઉપસ્થિત રહેલ આ શુભ અવસરે આ વિસ્તારના રઘુવંશી સમાજના યુવાન સેવાભાવી સ્વ. શ્રી ઘનશ્યામભાઈ ત્રિકમાણીની સેવા અને વિસ્તારની પારિવારિક ભાવનાને યાદ કરતા હાજર સૌ ધર્મ પ્રેમી ભાઈ-બહેનો ભાવુક થયેલ અને તેઓની હાજરીની અનુભુતિ કરેલ સમગ્ર પાઠનું સુંદર આયોજન બહેન શ્રી ભારતિબેન ત્રિકમાણી તથા શ્રી હિરેનભાઈ કાનાબાર દ્વારા કરવામાં આવેલ.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Upcoming Kia EV: किआ जल्द ला सकती है तीन इलेक्ट्रिक SUVs, जानें लिस्ट में कौन कौन सी EV शामिल
साउथ कोरियाई वाहन निर्माता Kia Motors भारत में कई बेहतरीन कारों और एसयूवी को ऑफर करती है। कंपनी...
निमगाव म्हाळुंगीत राष्ट्रीय पक्षी मोराला जीवदान
निमगाव ,म्हाळुंगी ता. शिरुर येथील एका शेतात मुंगसाच्या हल्ल्यात जखमी झालेल्या मोराला नागरिकांच्या...
मुख्यमंत्री योगी आदित्यनाथ के गोद लिए हुए ग्राम वनटांगिया में समाज सेविका सुधा मोदी ने बांटी मिठाईयां और गुलाल।
गोरखपुर/ होली सौहार्द का त्यौहार है जिसे लोग बड़ी धूमधाम से मनाते हैं लेकिन देखा जाए तो...
છોટાઉદેપુર જિલ્લામાં સૌથી વધુ ભેંસાવહી એસએસસી કેન્દ્રનું ૭૪.૦૨ % તથા સૌથી ઓછું નસવાડી કેન્દ્રનું ૪૧.૩૦ % પરિણામ
છોટાઉદેપુર જિલ્લામાં સૌથી વધુ ભેંસાવહી એસએસસી કેન્દ્રનું ૭૪.૦૨ % તથા સૌથી ઓછું નસવાડી કેન્દ્રનું...