શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત વિશ્વવિખ્યાત સાળંગપુરધામમાં શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી ( અથાણાવાળા ) ની શુભ પ્રેરણાથી એવં કોઠારી વિવેકસાગરદાસ સ્વામીના માર્ગદર્શનથી ગણેશોત્સવ નિમિતે ફૂલોનો દિવ્ય શૃંગાર કરી આરતી પૂજારી સ્વામી તથા કોઠારી વિવેકસાગરદાસ સ્વામી ( અથાણાવાળા ) દ્વારા કરવામાં આવેલ.મંદિરના પટાંગણમાં મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવેલ . ભક્તોએ પ્રત્યક્ષ દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
જલારામ પાર્ક સોસાયટી તેમજ લક્ષ્મીપુરા વિસ્તારના લોકોએ રમઝટ બોલાવી
જલારામ પાર્ક સોસાયટી તેમજ લક્ષ્મીપુરા વિસ્તારના લોકોએ રમઝટ બોલાવી
સંદેશ વિશેષ : સાચું 'ધન ' - 9.45 PM -02-09-2022 @Sandesh News
સંદેશ વિશેષ : સાચું 'ધન ' - 9.45 PM -02-09-2022 @Sandesh News
દાહોદ ખાતે આશારામ બાપુને જેલમાંથી મુક્ત કરવા સાધકોની માંગને નવનિર્માણ પાર્ટીનું સમર્થન2022 |
દાહોદ ખાતે આશારામ બાપુને જેલમાંથી મુક્ત કરવા સાધકોની માંગને નવનિર્માણ પાર્ટીનું સમર્થન2022 |