શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત વિશ્વવિખ્યાત સાળંગપુરધામમાં શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી ( અથાણાવાળા ) ની શુભ પ્રેરણાથી એવં કોઠારી વિવેકસાગરદાસ સ્વામીના માર્ગદર્શનથી ગણેશોત્સવ નિમિતે ફૂલોનો દિવ્ય શૃંગાર કરી આરતી પૂજારી સ્વામી તથા કોઠારી વિવેકસાગરદાસ સ્વામી ( અથાણાવાળા ) દ્વારા કરવામાં આવેલ.મંદિરના પટાંગણમાં મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવેલ . ભક્તોએ પ્રત્યક્ષ દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ચોરીના ગુન્હામા આરોપીઓ ને ગણતરીના કલાકોમાં ઝડપી પાડતી ચલાલા પોલીસ ટીમ
ચલાલા પોલીસ સ્ટેશનમા મોબાઇલ ચોરીના ગુન્હામા આરોપીઓ ને ગણતરીના કલાકોમાં ઝડપી પાડતી ચલાલા પોલીસ ટીમ...
MPox Virus क्या Corona Virus जितना ख़तरनाक है? (BBC Hindi)
MPox Virus क्या Corona Virus जितना ख़तरनाक है? (BBC Hindi)
તુર્કી : રાષ્ટ્રપતિની ચૂંટણીમાં કોઈને બહુમતી ન મળી, #activeindia#youtubchannel#
તુર્કી : રાષ્ટ્રપતિની ચૂંટણીમાં કોઈને બહુમતી ન મળી, #activeindia#youtubchannel#
દાહોદ દારૂની ભરેલી ગાડી રોકવા જતા પોલીસની ગાડી સળગાવતા બુટલેગર
દાહોદ દારૂની ભરેલી ગાડી રોકવા જતા પોલીસની ગાડી સળગાવતા બુટલેગર
ભાવનગર ના સિહોર નજીક સગીર યુવક યુવતી કપાયા
ભાવનગર નાસિહોર નજીકના રાજપરા પાસે સગીર યુવક યુવતીએ ટ્રેન નીચે પડતું...