શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત વિશ્વવિખ્યાત સાળંગપુરધામમાં શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી ( અથાણાવાળા ) ની શુભ પ્રેરણાથી એવં કોઠારી વિવેકસાગરદાસ સ્વામીના માર્ગદર્શનથી ગણેશોત્સવ નિમિતે ફૂલોનો દિવ્ય શૃંગાર કરી આરતી પૂજારી સ્વામી તથા કોઠારી વિવેકસાગરદાસ સ્વામી ( અથાણાવાળા ) દ્વારા કરવામાં આવેલ.મંદિરના પટાંગણમાં મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવેલ . ભક્તોએ પ્રત્યક્ષ દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  મહેસાણા: ચૂંટણી કંટ્રોલ રૂમમાં ફરજ પરના પ્રોફેસરનું ઘરે હાર્ટએટેકથી મોત 
 
                      મહેસાણાના કુકસ ખાતે આવેલા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનમાં પ્રોફેસર તરીકેની ફરજ બજાવતા અને...
                  
   Gujarat: Gulf of Kutch में पेट्रोलिंग का काम तेज, हर एक संदिग्ध गतिविधि पर Coast Guards की नजर 
 
                      Gujarat: Gulf of Kutch में पेट्रोलिंग का काम तेज, हर एक संदिग्ध गतिविधि पर Coast Guards की नजर
                  
   તળાજાના ડુંગર ઉપરની દાયકાઓ જૂની દીવાલ મરામત કામ શરૂ 
 
                      ભાવનગર જિલ્લાની ઐતિહાસિક તળાજા નગરી ને જૈન તીર્થસ્થાન ન કારણે તાલધ્વજ નગરી પણ કહેવામાં આવે...
                  
   
  
  
  
  
  