શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત વિશ્વવિખ્યાત સાળંગપુરધામમાં શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી ( અથાણાવાળા ) ની શુભ પ્રેરણાથી એવં કોઠારી વિવેકસાગરદાસ સ્વામીના માર્ગદર્શનથી ગણેશોત્સવ નિમિતે ફૂલોનો દિવ્ય શૃંગાર કરી આરતી પૂજારી સ્વામી તથા કોઠારી વિવેકસાગરદાસ સ્વામી ( અથાણાવાળા ) દ્વારા કરવામાં આવેલ.મંદિરના પટાંગણમાં મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવેલ . ભક્તોએ પ્રત્યક્ષ દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ભાભરના પત્રકારે સમાજના પાંચ આગેવાનોના ત્રાસથી દવા ગટગટાવતાં ચકચાર
ભાભરના પત્રકાર અને માળી સમાજના યુવા પ્રમુખે સમાજના પાંચ આગેવાનોના માનસિક ત્રાસથી વાઝ આવી ઝેરી દવા...
પાવીજેતપુર વિસ્તારમાં કિસ્સાનો ને કપાસના પોષણક્ષમ ભાવ ન મળતા રાતાપાણીએ રોવાનો વારો
પાવીજેતપુર પંથકના કિસાનોને કપાસનો ભાવ પોષણક્ષમ ન મળતા રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. ક્વિન્ટલના...
राहुल गांधी बोले- हरियाणा में बेरोजगारी के जिम्मेदार मोदी:56 इंच छाती की बात करते थे, अब चेहरा बदल गया
हरियाणा में चुनाव प्रचार के आखिरी दिन राहुल गांधी नूंह पहुंचे। नूंह मुस्लिम बाहुल्य इलाका...
क्या गोविंद सिंह डोटासरा राजस्थान कांग्रेस में तीसरी शक्ति के रूप में उभर रहे हैं?
राजस्थान को राजनैतिक खबरों के लिहाज से देशभर में 'सुखे प्रदेश' के रूप में जाना जाता था. लेकिन...
विन्टर क्रॉनिकल शिर्षक से पुस्तक का लेखन-सम्पादन कर सिवांची-मालाणी क्षेत्र एवं तेरापन्थ जैन समाज का बढाया गौरव।
जसोल-सूरत,-दुबई की मान्या भंसाली की प्रेरक उपलब्धि
विन्टर क्रॉनिकल शिर्षक से पुस्तक का...