શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત વિશ્વવિખ્યાત સાળંગપુરધામમાં શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી ( અથાણાવાળા ) ની શુભ પ્રેરણાથી એવં કોઠારી વિવેકસાગરદાસ સ્વામીના માર્ગદર્શનથી ગણેશોત્સવ નિમિતે ફૂલોનો દિવ્ય શૃંગાર કરી આરતી પૂજારી સ્વામી તથા કોઠારી વિવેકસાગરદાસ સ્વામી ( અથાણાવાળા ) દ્વારા કરવામાં આવેલ.મંદિરના પટાંગણમાં મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવેલ . ભક્તોએ પ્રત્યક્ષ દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Asian Games 2023: Asian Games में भारत का शानदार प्रदर्शन, Shooting में जीता एक और Gold Medal | News
Asian Games 2023: Asian Games में भारत का शानदार प्रदर्शन, Shooting में जीता एक और Gold Medal | News
টীয়কৰ কুঞ্জ কানন কলা কেন্দ্ৰত শিক্ষক দিৱস উদযাপন
টীয়কৰ কুঞ্জ কানন কলা কেন্দ্ৰত শিক্ষক দিৱস উদযাপন
તળાજા પંથકમાંથી કેટલા શકુની ઝડપાયા?બાજી માંડી બેઠેલા પર પોલીસની ત્રાપ
તળાજા પંથકમાંથી કેટલા શકુની ઝડપાયા?બાજી માંડી બેઠેલા પર પોલીસની ત્રાપ
Independence Day 2022 की पूर्व संध्या पर Attari Wagah Border पर खास आयोजन |
Independence Day 2022 की पूर्व संध्या पर Attari Wagah Border पर खास आयोजन |