શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત વિશ્વવિખ્યાત સાળંગપુરધામમાં શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી ( અથાણાવાળા ) ની શુભ પ્રેરણાથી એવં કોઠારી વિવેકસાગરદાસ સ્વામીના માર્ગદર્શનથી ગણેશોત્સવ નિમિતે ફૂલોનો દિવ્ય શૃંગાર કરી આરતી પૂજારી સ્વામી તથા કોઠારી વિવેકસાગરદાસ સ્વામી ( અથાણાવાળા ) દ્વારા કરવામાં આવેલ.મંદિરના પટાંગણમાં મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવેલ . ભક્તોએ પ્રત્યક્ષ દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
कम कीमत में आईं Jawa की यह बेहतरीन बाइक्स, जानें कैसे हैं फीचर्स और कितनी है कीमत
भारतीय बाजार में पेराक 42 रोडस्टर जैसी बाइक्स को ऑफर करने वाली कंपनी Jawa की ओर से अपनी...
વડોદરા જિલ્લા તલાટી મહામંડળની સામાન્ય સભા યોજવામાં આવી
આજરોજ ત્રિમંદિર વરણામા ખાતે વડોદરા જિલ્લા તલાટી મહામંડળની સામાન્ય સભાનું આયોજન કરવામાં...
DEESA/ડીસા તાલુકા ના જોરાપુરા મુકામે સ્નેહમિલન યોજાયો..
DEESA/ડીસા તાલુકા ના જોરાપુરા મુકામે સ્નેહમિલન યોજાયો..
हलवाई चौक गणेश मित्र मंडळाच्या वतीने शिक्षकांचा गौरव
शिरूर : विशेष प्रतिनिधी
...
Nitesh Pandey Passes Away: 'अनुपमा' एक्टर नीतेश पांडे का निधन, कार्डियक अरेस्ट के कारण गवाई जान
बुधवार की सुबह टीवी इंडस्ट्री के लिए एक बड़े मातम में बदल गई। एक तरह जहां एक्ट्रेस वैभवी उपाध्याय...