પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રુપાણી રાજકોટ-69ની બેઠક ફરી લડશે તેવા સંકેત નથી અને તેમને કદાચ દિલ્હીમાં કે અન્ય કોઇ જવાબદારી સોંપાઈ શકે છે પરંતુ તેમની આ વિધાનસભા બેઠક માટે પહેલા ઉમિયાધામના વડા જેરામ પટેલે ધોકો પછાડ્યો અને આ બેઠક પર કડવા પાટીદારને ટીકીટ મળવી જોઇએ તેવી માગણી કરી લીધી.બીજી તરફ રાજકોટની આ બેઠક સવર્ણ સમાજને મળશે તેવી ગણતરી રખાઈ છે જેમાં જૈન, બ્રાહ્મણ અને લોહાણા ત્રણ કોમના અગ્રણીઓના નામ ચર્ચામાં છે. ખાસ કરીને હાલમાં જ શહેર ભાજપ કાર્યાલય ખાતે મહિલા મોરચાની એક મહત્વની બેઠક મળી હતી અને તેમાં રાજકોટ શહેર ભાજપ મહિલા મોરચાના પ્રભારી પણ ઉપસ્થિત હતા. પરંતુ આ બેઠકમાં હાજરી ન આપવા અનેકને મોબાઈલ સંદેશા મળ્યા તેનું કારણ પણ જબરું છે. આ ટીકીટ માટે એક દાવેદાર રાજ્યકક્ષાએ સંગઠનનો હોદો ધરાવતા મહિલા અગ્રણી ઇચ્છે છે કે તેમના સિવાય કોઇનું નામ ચર્ચામાં ન આવે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
વાતું આપણાં વારસાની | ક્ષાત્ર તેજ ઉજાગર સમિતિ લાઈવ ડાયરો | Dr Ranjit vank #dayro2022
વાતું આપણાં વારસાની | ક્ષાત્ર તેજ ઉજાગર સમિતિ લાઈવ ડાયરો | Dr Ranjit vank #dayro2022
Accident In UP: हरदोई में भीषण हादसा, मौत बनकर दौड़ा अनियंत्रित ट्रक, चपेट में आने से चार की मौत
लोनार और सांडी में जगदीशपुर मार्ग पर चालक के नशे मे ट्रक दौड़ाने से बाइक सवार पिता- पुत्र सहित चार...
ঢকুৱাখনা আৰু মাছখোৱা সংযোগী পথত উদ্ধাৰ মৃতদেহ
এগৰাকী সুঠাম,কৰ্মক্ষম যুৱক। নাম পিংকু গগৈ। ঘিলামৰা থানাৰ অন্তৰ্গত ধেনুখণা হিলৈদাৰী গাঁওৰ...
પોલીસ અને ભાજપ દ્વારા આમ આદમી પાર્ટીના ઉમેદવાર કંચન જરીવાલને ઉમેદવારી પત્ર પાછી ખેંચવા મજબૂર
પોલીસ અને ભાજપ દ્વારા આમ આદમી પાર્ટીના ઉમેદવાર કંચન જરીવાલને ઉમેદવારી પત્ર પાછી ખેંચવા મજબૂર