શહેરમાં તસ્કરોનો પડાવ હોય તેમ એક બાદ એક ચોરીની ઘટના સામે આવી રહી છે. ગત રોજ રેલનગરમાં મંદિરનું છતર અને દાનપેટી તેમજ નંદી પાર્કમાં એક શિક્ષકના ઘરમાં રોકડની ચોરી થઈ હોવાનું સામે આવ્યું છે. રેલનગરના ભક્તિ ચોકે પાસે આવેલા શ્રી કૃષ્ણેશ્વર મહાદેવના મંદિરમાં ગ્રીલનો નકુચો તોડી પંચધાતુનું છતર અને દાનપેટી તોડી રોકડ રકમ મળી 10 હજારની મતા ચોરી થતા પૂજારી વિનોદગીરી શાંતિગીરી ગોસ્વામી(ઉ.વ.45, રહે ગાંધીગ્રામ, અક્ષરનગર)એ ફરિયાદ નોંધાવતા પ્ર. નગર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. જ્યારે જ્યોતિનગર મેઈન રોડ, નંદી પાર્ક - 5મા રહેતા અને માસુમ હાઈસ્કુલમાં શિક્ષક તરીકે નોકરી કરતા પંકજભાઈ નરશીભાઈ ભાલોડીયા (ઉ.વ.55) આજે વહેલી સવારે પરીવાર સાથે જામજોધપુર મામાને ત્યાં ધાર્મિક કામ માટે ગયા હતા. સાંજે પરત ફર્યા તે દરમ્યાન તેના મકાનમાંથી બીજા માળે બે રૂમમાંથી તસ્કરો રૂ.12 હજા2ની રોકડની ચોરી કરી હોવાની જાણ થતા યુનિવર્સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
તબલા મંજીરા ના તાલે પ્રાંચિન રીતે ગરબાગાઇ ને છેલ્લા ૭૦ વષ થી ઉજવાતી નવરાત્રી જેમા માત્ર પુરષો રાસ છે
તબલા મંજીરા ના તાલે પ્રાંચિન રીતે ગરબાગાઇ ને છેલ્લા ૭૦ વષ થી ઉજવાતી નવરાત્રી જેમા માત્ર પુરષો રાસ છે
Breaking News: Punjab में Congress को बड़ा झटका, BJP मेंं शामिल हुए तेजिंदर सिंह बिट्टू | Aaj Tak
Breaking News: Punjab में Congress को बड़ा झटका, BJP मेंं शामिल हुए तेजिंदर सिंह बिट्टू | Aaj Tak
14 सितंबर 2024 को डोल यात्रा महोत्सव को लेकर श्री रंगनाथ सेवा समिति की बैठक
14 सितंबर 2024 को डोल यात्रा महोत्सव को लेकर श्री रंगनाथ सेवा समिति की बैठक पूर्व राज परिवार...