આઈ.ટી.આઈ. સિહોર ખાતે પાંચમાં રાઉન્ડ પ્રવેશ સત્ર- ૨૦૨૨ માટે ભરતી પ્રક્રિયાની શરૂઆત ઔદ્યોગિક તાલીમ સંસ્થા, સિહોર ખાતે પાંચમાં રાઉન્ડ માટેની એડમીશન પ્રક્રિયામાં ટ્રેડ (૧)રેફ્રીજરેશન એન્ડ એર કંડીશનર ટેકનીશીયન અને (૨) ટુ વ્હીલર ઓટો રીપેરરમાં પ્રવેશ કોર્મ ભરવાની કામગીરી તા. ૦૫/૦૯/૨૦૨૨ થી તા.૧૫/૦૯/૨૦૨૨ સુધી વહેલા તે પહેલાંનાં ધોરણે ચાલુ રહેશે. સંસ્થામાં ખાલી રહેલ બેઠકોમાં પ્રવેશ મેળવવા ઈચ્છુક ઉમેદવારે ઓનલાઈન ફોર્મ ભર્યા બાદ જરૂરી પ્રમાણપત્રોની સ્વ-પ્રમાણિત નકલો અને નોંધણી ફી આપીને જમાં કરાવવાની રહેશે. સંસ્થા કક્ષાએ આવેલ અરજીનું મેરીટ લીસ્ટ સંસ્થા ખાતે બનાવી સાંજે ૫.૦૦ કલાક પછી જે તે દિવસે અરજી કરેલ ઉમેદવારને પ્રવેશ આપવામાં આવશે. એડમીશન અંગે કોઈપણ પ્રકારની મૂંઝવણ કે પ્રશ્ન બાબતે આચાર્યશ્રી, આઈ.ટી.આઈ., સિહોરનો સંપર્ક કરવાં જણાવવામાં આવ્યું છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
વડોદરા: નારાયણ વાડી હોટલ પાસે Atladara જય ભવાની ગ્રુપ દ્વારા નવરાત્રિ તૈયારીઓ પૂરે જોશમાં | Navratri
વડોદરા: નારાયણ વાડી હોટલ પાસે Atladara જય ભવાની ગ્રુપ દ્વારા નવરાત્રિ તૈયારીઓ પૂરે જોશમાં | Navratri
Delhi Water Crisis: दिल्ली में पानी संकट से जूझ रहे लोगों में आक्रोश, एक्शन में सरकार | Aaj Tak
Delhi Water Crisis: दिल्ली में पानी संकट से जूझ रहे लोगों में आक्रोश, एक्शन में सरकार | Aaj Tak
તારાપુર વટામણ હાઈવે પર 24 કલાકમાં અકસ્માતોની વણજાર, પાંચ બનાવમાં 2ના મોત 15થી વધુ ઈજાગ્રસ્ત
તારાપુર વટામણ હાઇવે પર 24 કલાકમાં અકસ્માતોની વણજાર અકસ્માતના બનેલા પાંચ બનાવમાં 2ના મોત તેમજ 15...
ભક્તિ, શક્તિ અને શ્રદ્ધાનું સર્વોચ્ચ શિખર એટલે યાત્રાધામ અંબાજી, માતાજી નું હૃદય બિરાજમાન હોવાથી શ્રધ્ધાળુઓ માં વિશેષ આસ્થા ધરાવે છે શક્તિપીઠ અંબાજી..
ભક્તિ, શક્તિ અને શ્રદ્ધાનું સર્વોચ્ચ શિખર એટલે યાત્રાધામ અંબાજી..
માતાજી નું હૃદય બિરાજમાન...