આઈ.ટી.આઈ. સિહોર ખાતે પાંચમાં રાઉન્ડ પ્રવેશ સત્ર- ૨૦૨૨ માટે ભરતી પ્રક્રિયાની શરૂઆત ઔદ્યોગિક તાલીમ સંસ્થા, સિહોર ખાતે પાંચમાં રાઉન્ડ માટેની એડમીશન પ્રક્રિયામાં ટ્રેડ (૧)રેફ્રીજરેશન એન્ડ એર કંડીશનર ટેકનીશીયન અને (૨) ટુ વ્હીલર ઓટો રીપેરરમાં પ્રવેશ કોર્મ ભરવાની કામગીરી તા. ૦૫/૦૯/૨૦૨૨ થી તા.૧૫/૦૯/૨૦૨૨ સુધી વહેલા તે પહેલાંનાં ધોરણે ચાલુ રહેશે. સંસ્થામાં ખાલી રહેલ બેઠકોમાં પ્રવેશ મેળવવા ઈચ્છુક ઉમેદવારે ઓનલાઈન ફોર્મ ભર્યા બાદ જરૂરી પ્રમાણપત્રોની સ્વ-પ્રમાણિત નકલો અને નોંધણી ફી આપીને જમાં કરાવવાની રહેશે. સંસ્થા કક્ષાએ આવેલ અરજીનું મેરીટ લીસ્ટ સંસ્થા ખાતે બનાવી સાંજે ૫.૦૦ કલાક પછી જે તે દિવસે અરજી કરેલ ઉમેદવારને પ્રવેશ આપવામાં આવશે. એડમીશન અંગે કોઈપણ પ્રકારની મૂંઝવણ કે પ્રશ્ન બાબતે આચાર્યશ્રી, આઈ.ટી.આઈ., સિહોરનો સંપર્ક કરવાં જણાવવામાં આવ્યું છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
शहापूर तहसीलदार कार्यालयात धडकले श्रमजीवी संघटनेचे वादळ
शहापूर तहसीलदार कार्यालयात धडकले श्रमजीवी संघटनेचे वादळ
ৰহা:-বিশিষ্ট কবি,নাট্যকাৰ বিপুল চন্দ্ৰ কলিতাৰ কবিতা সংকলন "দলঙাৰ মাছ" উন্মোচন।
ৰহা ফুলগুৰি নিবাসী, বিশিষ্ট কবি,নাট্যকাৰ তথা বিষয় শিক্ষক বিপুল চন্দ্ৰ কলিতাৰ নৱতম কবিতা সংকলন...
નરોડારોડ વિજયમિલ ખાતે મહેન્દ્રકુમારની ચાલમાં AAPના કાર્યકર્તા દ્વારા આજે ગેરંટીકાર્ડ આપવામાં આવ્યું
નરોડારોડ વિજયમિલ ખાતે મહેન્દ્રકુમારની ચાલમાં AAPના કાર્યકર્તા દ્વારા આજે ગેરંટીકાર્ડ આપવામાં આવ્યું
चाय के कारण खत्म हुई 3 जिंदगियां, हैरान कर देने वाला है मामला
चाय के कारण खत्म हुई 3 जिंदगियां, हैरान कर देने वाला है मामला
मध्य प्रदेश के बुरहानपुर...
તળાજામાં થયેલ મારામારી માં સાત વિરુદ્ધ ગુનો નોંધાયો
તળાજામાં થયેલ મારામારી માં સાત વિરુદ્ધ ગુનો નોંધાયો