સિહોરના રાજકોટ રોડ પર આવેલ રેસ્ટહાઉસ સામે આવેલ ગ્રાઉન્ડમાં પડેલા કચરાના ઢગલામાં આગની ઘટના ઘટી છે આજે બપોરના સમયે શહેરના ઉથરેટી તરીકે જાણીતા હેલીપેટ ગ્રાઉન્ડમાં પડેલા કચરાના હગલામાં અચાનક ધુવાડાઓ નીકળવા લાગતા સ્થાનિક લોકો દ્વારા નગરપાલિકા ફાયર વિભાગને ઘટનાની જાણ કરવામાં આવી હતી બનાવની જાણ થતાં નગરપાલિકા સેનીટેશન સુપરવાઈઝર સમીરભાઈ ફાયર ઓફિસર કૌશિક રાજ્યગુરુ અને સ્ટાફ ધર્મેન્દ્ર ચાવડા, રાહુલભાઇ, જીગ્નેશભાઈ, સુનીલભાઈ સહિતનાઓ તાત્કાલિક સ્થળે પોહચી પાણીનો છટકાવ કરીને આગ પર ગણતરીની મીનીટોમાં કાબુ મેળવ્યો હતો ઉલ્લેખનીય છે અહીં ગ્રાઉન્ડની હાલત નગરપાલિકાના ડંપીંગ સ્ટેશન જેવી બની ગઈ છે આ ગ્રાઉન્ડમાં સવારે નવ વાગ્યા સુધી શાકભાજીની હરાજી થાય છે પણ વેપાર કરતા આવતા વ્યાપારી અને દલાલો આખાઈ ગ્રાઉન્ડનો ઉપયોગ કરે છે અને જ્યાં ત્યાં કચોરી નાખી દેવાય છે સવારે બે કલાક ધોમધોકાર ધંધો કરી ખંખેરી હાલત થાય તે વાંધો નથી પણ સાફ સફાઈ માટેની સૂચનાઓ અપાઈ તે જરૂરી છે બપોરના સમયે રેસ્ટ હાઉસ સામે આવેલ હેલિપેડ ગ્રાઉન્ડમાં પડેલા કચરાના ઢગલામાં અચાનક આગ લાગી : બનાવ સ્થળે કૌશિક રાજ્યગુરુ અને કાકલો દોડી ગયો : અહીં ગ્રાઉન્ડની હાલત નગરપાલિકાના ડંપીંગ સ્ટેશન જેવી બનાવીને રાખી દીધી છે : સાક સકાઇની સૂચનાઓ અપાઇ તે જ૩રી છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
আজি মাজুলীৰ ফুলনীত সন্মিলিত গণশক্তি অসম ও নাৰীশক্তি অসম দলৰ ফুলনী পঞ্চায়ত সমিতি গঠন কৰা হয়
আজি মাজুলীৰ ফুলনীত সন্মিলিত গণশক্তি অসম ও নাৰীশক্তি অসম দলৰ ফুলনী পঞ্চায়ত সমিতি গঠন কৰা হয়
ડીસામાં જલારામ બાપાની 223મી જન્મજયંતીની ઉજવણી
ડીસામાં જલારામ બાપાની 223મી જન્મજયંતીની ઉજવણી
મુંબઈના અંધેરીમાં લાગી ભીષણ આગ, ફાયર બ્રિગેડ ઘટના સ્થળ પર હાજર
મુંબઈના અંધેરીમાં શુક્રવારે આગ લાગી હતી. જે ઘટના સામે આવી છે તેના વિઝ્યુઅલમાં બિલ્ડિંગમાંથી ઘણો...
હિંદવાણી આજણા કેળવણી મંડળ દિયોદર ના પ્રમુખ તરીકે શિવાભાઈ ભુરિયા યથાવત..
હિંદવાની આંજણા કેળવણી મંડળ દિયોદરના પ્રમુખ શિવાભાઈ ભુરીયા યથાવત,,,બનાસકાંઠા જિલ્લામાં હિન્દવાણી...
অসম অৰুনাচল সীমান্তৱৰ্তী সাপ্তাহিক বজাৰৰ নিৰ্মান কাৰ্য্যৰ আধাৰশিলা স্থাপন
"শোনিতপুৰৰ চাৰিদুৱাৰত এটা উন্মাদ হাতীয়ে প্ৰায় ২ মাহ পূৰ্ৱে এজন মানুহক গছকি মৰাৰ লগতে বহু ঘৰ দুৱাৰ...