સિહોરના રાજકોટ રોડ પર આવેલ રેસ્ટહાઉસ સામે આવેલ ગ્રાઉન્ડમાં પડેલા કચરાના ઢગલામાં આગની ઘટના ઘટી છે આજે બપોરના સમયે શહેરના ઉથરેટી તરીકે જાણીતા હેલીપેટ ગ્રાઉન્ડમાં પડેલા કચરાના હગલામાં અચાનક ધુવાડાઓ નીકળવા લાગતા સ્થાનિક લોકો દ્વારા નગરપાલિકા ફાયર વિભાગને ઘટનાની જાણ કરવામાં આવી હતી બનાવની જાણ થતાં નગરપાલિકા સેનીટેશન સુપરવાઈઝર સમીરભાઈ ફાયર ઓફિસર કૌશિક રાજ્યગુરુ અને સ્ટાફ ધર્મેન્દ્ર ચાવડા, રાહુલભાઇ, જીગ્નેશભાઈ, સુનીલભાઈ સહિતનાઓ તાત્કાલિક સ્થળે પોહચી પાણીનો છટકાવ કરીને આગ પર ગણતરીની મીનીટોમાં કાબુ મેળવ્યો હતો ઉલ્લેખનીય છે અહીં ગ્રાઉન્ડની હાલત નગરપાલિકાના ડંપીંગ સ્ટેશન જેવી બની ગઈ છે આ ગ્રાઉન્ડમાં સવારે નવ વાગ્યા સુધી શાકભાજીની હરાજી થાય છે પણ વેપાર કરતા આવતા વ્યાપારી અને દલાલો આખાઈ ગ્રાઉન્ડનો ઉપયોગ કરે છે અને જ્યાં ત્યાં કચોરી નાખી દેવાય છે સવારે બે કલાક ધોમધોકાર ધંધો કરી ખંખેરી હાલત થાય તે વાંધો નથી પણ સાફ સફાઈ માટેની સૂચનાઓ અપાઈ તે જરૂરી છે બપોરના સમયે રેસ્ટ હાઉસ સામે આવેલ હેલિપેડ ગ્રાઉન્ડમાં પડેલા કચરાના ઢગલામાં અચાનક આગ લાગી : બનાવ સ્થળે કૌશિક રાજ્યગુરુ અને કાકલો દોડી ગયો : અહીં ગ્રાઉન્ડની હાલત નગરપાલિકાના ડંપીંગ સ્ટેશન જેવી બનાવીને રાખી દીધી છે : સાક સકાઇની સૂચનાઓ અપાઇ તે જ૩રી છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
रायगड जिल्ह्यातील नागरिकांनी यांनी जास्तीत जास्त सहभागी होऊन आपले नाव मतदार यादीत समाविष्ट करण्याचे जिल्हा प्रशासनाचे आव्हान
मतदार यादीच्या विशेष संक्षिप्त पुनर्रिक्षणाला सुरुवात झाली आहे. या मतदार नोंदणी...
ગ્રામ દક્ષિણા મૂર્તિ લોકશાળા મણાર દ્વારા 78 માં સ્વાતંત્ર પર્વની ઉજવણી
જિલ્લા કક્ષાના સ્વાતંત્ર પર્વની ઉજવણી તળાજામાં ITI ખાતે મુખ્ય મહેમાન શ્રી ગુજરાત રાજ્યના...
Do Not Buy Adani Power Shares? | Fresh Buy करने का नहीं है सही वक्त? जानें Expert की राय | Business
Do Not Buy Adani Power Shares? | Fresh Buy करने का नहीं है सही वक्त? जानें Expert की राय | Business
ભારતીય જનતા પાર્ટી માં મજબૂત દાવેદારી કરી દીલીપભાઇ સાબવાએ સીઆર પાટીલને લખ્યો પત્ર
ભારતીય જનતા પાર્ટી માં મજબૂત દાવેદારી કરી દીલીપભાઇ સાબવાએ સીઆર પાટીલને લખ્યો પત્ર
लिथियम-आयन बैटरी के निर्माता जॉन गुडएनफ का 100 वर्ष की आयु में निधन, 2019 में मिला था नोबेल पुरस्कार
John Goodenough Died लिथियम-आयन बैटरी के निर्माता जॉन बी गुडएनफ का 100 वर्ष की आयु में निधन...