પાલઘરથી દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જાણિતા ઉદ્યોગપતિ અને બિઝનેસમેન સાયરસ મિસ્ત્રીનું અકસ્માતમાં નિધન થયું છે. પાલઘર જિલ્લા અધિક્ષકે સાયરસ મિસ્ત્રીના મૃત્યુની પુષ્ટિ કરતાં આ માહિતી આપી છે. સાયરસ મિસ્ત્રી આઈરીશ ઈન્ડિયન ઉદ્યોગપતિ હતા. સાયરસ મિસ્ત્રી તાતા ગ્રુપમાં ચેરમેન પદે પણ કામ કરી ચુક્યા છે. મુંબઈ - અમદાવાદ હાઈવે પર આવેલા પાલઘર નજીક સર્જાયેલા અકસ્માતમાં સાયરસ મિસ્ત્રીનું નિધન થયું છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ઘોઘા ઈંગ્લીશ શાળા ખાતે શિશુવિહાર સંસ્થા દ્વારા ફર્સ્ટ એઇડની તાલીમ યોજાઇ
ઘોઘા ઈંગ્લીશ શાળા ખાતે શિશુવિહાર સંસ્થા દ્વારા ફર્સ્ટ એઇડની તાલીમ યોજાઇ
મહુવા બંદર રોડ ઊપર રસ્તા નુ કામ ચાલુ હતુ તે દરમિયાન એક વ્યક્તિ ને ઇલેક્ટ્રિક કરંટ લાગતા મૃત્યુ
મહુવા બંદર રોડ ઊપર રસ્તા નુ કામ ચાલુ હતુ તે દરમિયાન એક વ્યક્તિ ને ઇલેક્ટ્રિક કરંટ લાગતા મૃત્યુ...
ગુમ થનાર યુવતી ને પોલીસ એ ગણતરી ના દિવસો મા શોધી કાઢી
ગુમ થનાર યુવતી ને પોલીસ એ ગણતરી ના દિવસો મા શોધી કાઢી
Ayodhya Ram Mandir के पास इतनी महंगी क्यों मिल रही चाय?
Ayodhya Ram Mandir के पास इतनी महंगी क्यों मिल रही चाय?