પાલઘરથી દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જાણિતા ઉદ્યોગપતિ અને બિઝનેસમેન સાયરસ મિસ્ત્રીનું અકસ્માતમાં નિધન થયું છે. પાલઘર જિલ્લા અધિક્ષકે સાયરસ મિસ્ત્રીના મૃત્યુની પુષ્ટિ કરતાં આ માહિતી આપી છે. સાયરસ મિસ્ત્રી આઈરીશ ઈન્ડિયન ઉદ્યોગપતિ હતા. સાયરસ મિસ્ત્રી તાતા ગ્રુપમાં ચેરમેન પદે પણ કામ કરી ચુક્યા છે. મુંબઈ - અમદાવાદ હાઈવે પર આવેલા પાલઘર નજીક સર્જાયેલા અકસ્માતમાં સાયરસ મિસ્ત્રીનું નિધન થયું છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
DEESA // ડીસા શહેર દક્ષિણ પોલીસ મથકે શાંતિ સમિતિની બેઠક યોજાઇ..
ડીસા શહેર દક્ષિણ પોલીસ મથકે શાંતિ સમિતિની બેઠક યોજાઇ..
ડીસા માં ઈદ અને પરશુરામ જયંતિ હિન્દુ અને...
Maharashtra Election 2024: Shivaji Park में रैली को लेकर ठाकरे बनाम ठाकरे, देखिए क्या है खबर?
Maharashtra Election 2024: Shivaji Park में रैली को लेकर ठाकरे बनाम ठाकरे, देखिए क्या है खबर?
युवक का अपहरण कर फिरौती मांगने की घटना मे पुलिस थाना करवर की त्वरित कार्यवाही ।
जिला पुलिस अधीक्षक बून्दी हनुमान प्रसाद ने बताया की थानाधिकारी थाना करवर राजाराम उनि के...
DEESA // ડીસાની આદર્શ બેંકને 2 લાખ 10 હજાર 831 રુપિયા 9 ટકા વ્યાજ સાથે ચૂકવી આપવા કર્યો હુકમ..
જિલ્લા ગ્રાહક અદાલતે અપાવ્યો ન્યાય, ડીસા ની આદર્શ બેંકને 2 લાખ 10 હજાર 831 રુપિયા 9 ટકા વ્યાજ...