પાલઘરથી દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જાણિતા ઉદ્યોગપતિ અને બિઝનેસમેન સાયરસ મિસ્ત્રીનું અકસ્માતમાં નિધન થયું છે. પાલઘર જિલ્લા અધિક્ષકે સાયરસ મિસ્ત્રીના મૃત્યુની પુષ્ટિ કરતાં આ માહિતી આપી છે. સાયરસ મિસ્ત્રી આઈરીશ ઈન્ડિયન ઉદ્યોગપતિ હતા. સાયરસ મિસ્ત્રી તાતા ગ્રુપમાં ચેરમેન પદે પણ કામ કરી ચુક્યા છે. મુંબઈ - અમદાવાદ હાઈવે પર આવેલા પાલઘર નજીક સર્જાયેલા અકસ્માતમાં સાયરસ મિસ્ત્રીનું નિધન થયું છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ધેલા સોમનાથ મહાદેવને રૂપિયા 351 નિર્ણય પાછો ખેંચવામાં આવ્યો
ધેલા સોમનાથ મહાદેવને રૂપિયા 351 નિર્ણય પાછો ખેંચવામાં આવ્યો
ધરમપુર તાલુકાના માલનપાડા ખાતે આશ્રમશાળાઓના કર્મચારીઓની મીટીંગ મળી
ધરમપુર તાલુકાના માલનપાડા ખાતે આશ્રમશાળાઓના કર્મચારીઓની મીટીંગ મળી
BSNL की किस्मत बदलेगा नया लोगो! 24 साल बाद किया बदलाव; 7 नई सर्विस भी हुई लॉन्च
सरकारी टेलीकॉम कंपनी BSNL ने 24 साल अपने लोगो में बदलाव किया है। कंपनी ने नया लोगो लॉन्च करने के...
সোণাৰি হৰিসভা মন্দিৰত পূৰ্ণিমা শুক্ল পক্ষৰ তিথিত আধ্যাত্মিকতাৰে ৰাস পূৰ্ণিমা পালন
চৰাইদেউ জিলাৰ সোণাৰিৰ মাজ মজিয়াত অৱস্থিত এই হৰি সভা মন্দিৰ হৈছে অতিকৈ পুৰণি মন্দিৰ। ১৯২৪ চনতেই...