પાલઘરથી દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જાણિતા ઉદ્યોગપતિ અને બિઝનેસમેન સાયરસ મિસ્ત્રીનું અકસ્માતમાં નિધન થયું છે. પાલઘર જિલ્લા અધિક્ષકે સાયરસ મિસ્ત્રીના મૃત્યુની પુષ્ટિ કરતાં આ માહિતી આપી છે. સાયરસ મિસ્ત્રી આઈરીશ ઈન્ડિયન ઉદ્યોગપતિ હતા. સાયરસ મિસ્ત્રી તાતા ગ્રુપમાં ચેરમેન પદે પણ કામ કરી ચુક્યા છે. મુંબઈ - અમદાવાદ હાઈવે પર આવેલા પાલઘર નજીક સર્જાયેલા અકસ્માતમાં સાયરસ મિસ્ત્રીનું નિધન થયું છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
જસદણ સાણથલી બંધ બોર અચાનક પાણી ફુવારા છુટીયા
જસદણ સાણથલી બંધ બોર અચાનક પાણી ફુવારા છુટીયા
बच्चों के नाखूनों में फंगल इंफेक्शन क्यों हो जाता है? जानें कारण और इलाज
बच्चों को कई तरह की समस्याए हो सकती हैं। उनकी स्किन और नाखून बेहद ही कोमल व नाजुक होते हैं। कुछ...
Mobile ની થીમ પર ગણેશ જી ની સ્થાપના કરાઈ,જુઓ શુ છે સંદેશ
Mobile ની થીમ પર ગણેશ જી ની સ્થાપના કરાઈ,જુઓ શુ છે સંદેશ
Palanpur News : પાલનપુરમાં RTO કચેરી બહાર ACBએ પકડ્યો લાંચિયા એજન્ટને
Palanpur News : પાલનપુરમાં RTO કચેરી બહાર ACBએ પકડ્યો લાંચિયા એજન્ટને