પાલઘરથી દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જાણિતા ઉદ્યોગપતિ અને બિઝનેસમેન સાયરસ મિસ્ત્રીનું અકસ્માતમાં નિધન થયું છે. પાલઘર જિલ્લા અધિક્ષકે સાયરસ મિસ્ત્રીના મૃત્યુની પુષ્ટિ કરતાં આ માહિતી આપી છે. સાયરસ મિસ્ત્રી આઈરીશ ઈન્ડિયન ઉદ્યોગપતિ હતા. સાયરસ મિસ્ત્રી તાતા ગ્રુપમાં ચેરમેન પદે પણ કામ કરી ચુક્યા છે. મુંબઈ - અમદાવાદ હાઈવે પર આવેલા પાલઘર નજીક સર્જાયેલા અકસ્માતમાં સાયરસ મિસ્ત્રીનું નિધન થયું છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
અંબાજી નજીક યાત્રિકોની બે ગાડીઓ પર પથ્થરમારો કરતાં ચકચાર
સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિર કરોડો લોકોના આસ્થાનું કેન્દ્ર છે. મા જગતજનની અંબાના દર્શન માટે...
बिजली कटौती को लेकर ऑफिस के बाहर धरने पर बैठे कांग्रेसी नेता
कोटा । केशवपुरा क्षेत्र में बिजली कटौती के विरोध में कांग्रेस नेता पारस वर्मा व हिमांशु शर्मा की...
संसद को सुचारू रूप से चलाने के लिए एक्टिव मोड में PM Modi, वरिष्ठ नेताओं संग की बैठक
नई दिल्ली, संसद के बजट सत्र का दूसरे चरण चल रहा है और आज फिर दोनों सदनों में राहुल से माफी की...
Russian Consulate in India and UWMAF, India Host Prestigious SAMBO Seminar Featuring World Champions
The Russian Consulate in India, in collaboration with UWMAF, India, is proud to announce a highly...