કાલોલ તાલુકાના વેજલપુરમાં આવેલા મોટા પરા વિસ્તારમાં અચાનક કાળોતરો સાપ બાઇક માં ભરાતા તેની જાણ બાઇક ના માલિક ને થતાં તાત્કાલિક ધોરણે તેમને રાતના સાડા અગિયાર વાગ્યાના અરસામાં બાઇક માલિક દ્વારા જીવદયાપ્રેમી તુષારભાઈ પટેલનો ટેલીફોનીક સંપર્ક કરીને જણાવ્યું હતું કે એક બાઈક માં સાપ ભરાય ગયો છે ત્યારે જીવદયાપ્રેમી તુષારભાઈ પટેલ તાત્કાલિક ત્યાં પોહચી ને ત્યાં જઈને જોતા બાઇક માં કાળોતરો સાપ ભરાયો હોય તે કાળોતરા સાપના ઝેર વિશે અને તે કરડે તો તેની શું અસર થાય તેની સમજ આપતા જીવદયાપ્રેમી તુષારભાઈ પટેલે જણાવ્યું હતું કે કે આ સાપ રાત્રિ દરમ્યાન બહુ સક્રિય હોય છે.ને સાપ કરડે તે જ્ગ્યા પર મચ્છર કરડે તેવું મહેસુસ થાય છે અને તરત કોઈ લક્ષણ જણાતાં નથી.પેહલા ૧૫ મિનિટ માં આંખો રોશની છીનવી લે છે ત્યારબાદ ની બીજી ૧૫ મિનિટ માં માણસ ને કોમા ની સ્થિતીમાં નાખી દે છે અને આ સાપ ચોમાસા માં જ વધુ જોવા મળે છે જ્યારે આ સાપ કરડવાના બનાવો વધુ ઘરમાં બને છે અને જમીન પર સૂતા હોય ત્યારે બને છે ત્યારે આ સાપ નેયુરોટોક્સિન નામ નું ઝેર છોડે છે અને આ સાપ બેથી પાંચ ફૂટ સુધી ની લંબાઈ નો જ હોય છે.જેની સચોટ કાળોતરા સાપ વિશે માહિતી આપી હતી ત્યાર બાદ આખી મોટરસાયકલ ખોલીને ને કાળોતરા સાપ ને પકડીને ખુલ્લા જંગલ માં છોડી મૂકવામાં આવ્યો હતો .
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Amit Shah on Kejriwal: केजरीवाल पर अमित शाह का बड़ा बयान, कहा- जहां जाएंगे लोगों को दिखेगी बड़ी बोतल
Amit Shah on Kejriwal: केजरीवाल पर अमित शाह का बड़ा बयान, कहा- जहां जाएंगे लोगों को दिखेगी बड़ी बोतल
PORBANDAR ગુજરાત ન્યૂઝ પોરબંદરની વધુ એક ખબરની અસર 13 11 2022
PORBANDAR ગુજરાત ન્યૂઝ પોરબંદરની વધુ એક ખબરની અસર 13 11 2022
অসমৰ বিএভিপিৰ স্বৰ্গদেউ চ্যু-কা-ফা মাল্টিস্পেচিয়েলিটি চিকিৎসালয়ত ১০ মহীয়া শিশুৰ জীৱন ৰক্ষাকাৰী চিকিৎসা লাভ
আজিৰ খবৰ, গুৱাহাটী, ১৭ জুলাই, ২০২২ : অসমৰ বিএভিপিৰ স্বৰ্গদেউ চ্যু-কা-ফা মাল্টিস্পেচিয়েলিটি...
শিৱসাগৰৰ ৰঃঘৰত প্ৰধানমন্ত্ৰীৰ মন।কী বাত কাৰ্যসূচী সফল হ'বলৈ নিদিয়াৰ হুংকাৰ আটাছু,জাতীয় সংগামী সেনা আদি জাতীয় সংগঠনৰ।
প্ৰধান মন্ত্ৰীৰ মন কী বাত অনুষ্ঠানৰ কাৰণে আটক ধুনীয়াকে সজাই তোলা হৈছে শিৱসাগৰৰ ঐতিহাসিক ৰংঘৰ।...
વઢવાણમાં ધર્મસભા અને ભોજન પ્રસાદનુ આયોજન કરાયુ
વઢવાણ લાલજી મહારાજની જગ્યાના સંત ગોપાલદાસજી મહારાજ ગત 27-7-23ના સોમવારે સાંકેતવાસ થયા હતા.તેમની...