કાલોલ તાલુકાના વેજલપુરમાં આવેલા મોટા પરા વિસ્તારમાં અચાનક કાળોતરો સાપ બાઇક માં ભરાતા તેની જાણ બાઇક ના માલિક ને થતાં તાત્કાલિક ધોરણે તેમને રાતના સાડા અગિયાર વાગ્યાના અરસામાં બાઇક માલિક દ્વારા જીવદયાપ્રેમી તુષારભાઈ પટેલનો ટેલીફોનીક સંપર્ક કરીને જણાવ્યું હતું કે એક બાઈક માં સાપ ભરાય ગયો છે ત્યારે જીવદયાપ્રેમી તુષારભાઈ પટેલ તાત્કાલિક ત્યાં પોહચી ને ત્યાં જઈને જોતા બાઇક માં કાળોતરો સાપ ભરાયો હોય તે કાળોતરા સાપના ઝેર વિશે અને તે કરડે તો તેની શું અસર થાય તેની સમજ આપતા જીવદયાપ્રેમી તુષારભાઈ પટેલે જણાવ્યું હતું કે કે આ સાપ રાત્રિ દરમ્યાન બહુ સક્રિય હોય છે.ને સાપ કરડે તે જ્ગ્યા પર મચ્છર કરડે તેવું મહેસુસ થાય છે અને તરત કોઈ લક્ષણ જણાતાં નથી.પેહલા ૧૫ મિનિટ માં આંખો રોશની છીનવી લે છે ત્યારબાદ ની બીજી ૧૫ મિનિટ માં માણસ ને કોમા ની સ્થિતીમાં નાખી દે છે અને આ સાપ ચોમાસા માં જ વધુ જોવા મળે છે જ્યારે આ સાપ કરડવાના બનાવો વધુ ઘરમાં બને છે અને જમીન પર સૂતા હોય ત્યારે બને છે ત્યારે આ સાપ નેયુરોટોક્સિન નામ નું ઝેર છોડે છે અને આ સાપ બેથી પાંચ ફૂટ સુધી ની લંબાઈ નો જ હોય છે.જેની સચોટ કાળોતરા સાપ વિશે માહિતી આપી હતી ત્યાર બાદ આખી મોટરસાયકલ ખોલીને ને કાળોતરા સાપ ને પકડીને ખુલ્લા જંગલ માં છોડી મૂકવામાં આવ્યો હતો .
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Sudhir Chaudhary India-Pakistan Match पर क्या बोले? Praveen Gautam Analysis
Sudhir Chaudhary India-Pakistan Match पर क्या बोले? Praveen Gautam Analysis
Modi-Shah ये बिल लाए तो BJP के नेता ही विरोध कर देंगे? Netanagri में पत्रकार ने ऐसा क्यों कहा?
Modi-Shah ये बिल लाए तो BJP के नेता ही विरोध कर देंगे? Netanagri में पत्रकार ने ऐसा क्यों कहा?
વડોદરા: કમિશનરશ્રી સમશેરસિંગ ના હસ્તે શહેરના 3 પોલીસ સ્ટેશનને સ્વચ્છતા અંતર્ગત એવોર્ડ એનાયત કરાયા
વડોદરા: કમિશનરશ્રી સમશેરસિંગ ના હસ્તે શહેરના 3 પોલીસ સ્ટેશનને સ્વચ્છતા અંતર્ગત એવોર્ડ એનાયત કરાયા
કઠલાલ તાલુકાની જમણી પ્રા.શાળામાં દાદા ની યાદ માં વોટર કુલર નું દાન
જમણી પ્રા.શાળા માં ગામના રહીશ કુ.કિષ્ના બેન મનિષભાઈ પટેલે પોતાના દાદા સ્વ.વિનોદભાઈ સતિષભાઈ પટેલ...
મહુવા પોલીસે ભુતેશ્વર ગામેથી 16 ઈસમને તીનપત્તિનો હારજીતનો જુગાર રમતા રૂ,33280 સાથે ઝડપી લીધા.
મહુવા પોલીસે ભુતેશ્વર ગામેથી 16 ઈસમને તીનપત્તિનો હારજીતનો જુગાર રમતા રૂ,33280 સાથે ઝડપી લીધા.