પાલઘરથી દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જાણિતા ઉદ્યોગપતિ અને બિઝનેસમેન સાયરસ મિસ્ત્રીનું અકસ્માતમાં નિધન થયું છે. પાલઘર જિલ્લા અધિક્ષકે સાયરસ મિસ્ત્રીના મૃત્યુની પુષ્ટિ કરતાં આ માહિતી આપી છે. સાયરસ મિસ્ત્રી આઈરીશ ઈન્ડિયન ઉદ્યોગપતિ હતા. સાયરસ મિસ્ત્રી તાતા ગ્રુપમાં ચેરમેન પદે પણ કામ કરી ચુક્યા છે. મુંબઈ - અમદાવાદ હાઈવે પર આવેલા પાલઘર નજીક સર્જાયેલા અકસ્માતમાં સાયરસ મિસ્ત્રીનું નિધન થયું છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  દાહોદમાં વિદ્યાર્થીઓ માટે પુસ્તકો વિનામૂલ્યે વિતરણનો કાર્યક્ર્મ યોજાયો 2022 | Spark Today News 
 
                      દાહોદમાં વિદ્યાર્થીઓ માટે પુસ્તકો વિનામૂલ્યે વિતરણનો કાર્યક્ર્મ યોજાયો 2022 | Spark Today News
                  
   આરોગ્ય વિભાગ દ્વારા 'શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવમાં' ૨૦૦૦ જેટલા યાત્રાળુઓને આરોગ્યલક્ષી સારવાર અપાઈ.. 
 
                      બનાસકાંઠા આરોગ્ય વિભાગ દ્વારા 'શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવમાં' ૨૦૦૦ જેટલા યાત્રાળુઓને...
                  
   ત્રણ પોલીસ કર્મચારીઓની બઢતી થઈ 
 
                      ત્રણ પોલીસ કર્મચારીઓની બઢતી થઈ
                  
   તળાજાનું ગૌરવ,કોળી સમાજના યુવાને આર્મીની ટ્રેનિંગ પૂરી કરીને પરત આવતા સ્વાગત કરાયું જુઓ 
 
                      તળાજાનું ગૌરવ,કોળી સમાજના યુવાને આર્મીની ટ્રેનિંગ પૂરી કરીને પરત આવતા સ્વાગત કરાયું જુઓ
                  
   
  
  
  
  
   
   
  