પાલઘરથી દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જાણિતા ઉદ્યોગપતિ અને બિઝનેસમેન સાયરસ મિસ્ત્રીનું અકસ્માતમાં નિધન થયું છે. પાલઘર જિલ્લા અધિક્ષકે સાયરસ મિસ્ત્રીના મૃત્યુની પુષ્ટિ કરતાં આ માહિતી આપી છે. સાયરસ મિસ્ત્રી આઈરીશ ઈન્ડિયન ઉદ્યોગપતિ હતા. સાયરસ મિસ્ત્રી તાતા ગ્રુપમાં ચેરમેન પદે પણ કામ કરી ચુક્યા છે. મુંબઈ - અમદાવાદ હાઈવે પર આવેલા પાલઘર નજીક સર્જાયેલા અકસ્માતમાં સાયરસ મિસ્ત્રીનું નિધન થયું છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ABUROAD // મેડિકલ સામાન ની આડમાં છુપાવીને લઈ જવાતા વિદેશી દારૂ સાથે એક ઈસમ ઝડપાયો..
ગુજરાત રાજસ્થાન સરહદ ધરાવનાર અમીરગઢ પાસે આવેલી રાજસ્થાન ની માવલ પોલીસ ચેકપોસ્ટ પર થી કન્ટેનર માં...
અમદાવાદ નારોલ વિસ્તારમાં હનુમાન મંદિરની બહાર અસામાજિક તત્વોએ ગૌ માંસના ટુકડા નાખ્યા..
અમદાવાદ નારોલ વિસ્તારમાં હનુમાન મંદિરની બહાર અસામાજિક તત્વોએ ગૌ માંસના ટુકડા નાખ્યા..
साबरकांठा : मंत्री और मामलातदार कार्यालय तलोद को आवेदन पत्र दिया गया।
साबरकांठा : मंत्री और मामलातदार कार्यालय तलोद को आवेदन पत्र दिया गया।
Fog lights और Driving lamps का कब और कैसे करें इस्तेमाल? दोनों के बारे में जान लीजिए
फॉग लाइट और ड्राइविंग लैंप के बीच अंतर यह है कि पहले वाले आमतौर पर फैक्टरी-फिटेड विकल्प होते हैं...
Lok Sabha Elections: Shivraj Singh Chauhan बोले- विलुप्त होने के कगार पर Congress | Rahul Gandhi
Lok Sabha Elections: Shivraj Singh Chauhan बोले- विलुप्त होने के कगार पर Congress | Rahul Gandhi