બનાસકાંઠા

થરાદ ધાનેરા ડેડુવા બસ ચાલુ કરવા ધારાસભ્યે એસ ટી વિભાગને પત્ર લખ્યો

કોરોના કાળમાં બંધ પડેલ બસ ફરી ચાલુ કરવા માંગ

થરાદ-ધાનેરા- ડેડુવા રેગ્યુલર બસ ચાલુ હતી

વર્ષો જુની બસ બંધ કરાતાં મુસાફરો સહિત વિધાર્થીઓ મુશ્કેલી માં મુકાયાં

સાંજે પાંચ વાગ્યે અને સવારે આઠ વાગે આવતી બસ રેગ્યુલર ચાલુ કરવા માંગ

થરાદ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતે એસટી વિભાગીય નિયામક પાલનપુર ને લખ્યો પત્ર