આજરોજ ગરબાડા તાલુકાના નઢેલાવ ગામના બારાના કુવા ફળીયાના રહેવાસી નરેશભાઈ રમેશભાઈ ભાભોર સવારના સાડા નવ વાગ્યાના અરસામા ખેતરમા મકાઈના ડોડા લેવા માટે ગયા હતા. તે સમયે તેમના પર એકાએક આકાશી વીજળી પડતા તેઓનુ ઘટના સ્થળે મોત નીપજ્યુ છે. આ બનાવના પગલે નરેશભાઈ ભાભોરના પરિવારજનોમા ભારે માતમ છવાઈ જવા પામ્યો છે. આ બનાવની જાણ જેસાવાડા પોલીસને કરાતા પોલીસે ઘટના સ્થળે આવી મૃતકના મૃતદેહનો કબ્જો લઇ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
અમરેલી જિલ્લાનું વિશિષ્ટ મતદાન મથક શિયાળબેટ ટાપુ
૭૫.૩૨ હેક્ટર ભૌગોલિક વિસ્તારમાં ફેલાયેલા શિયાળબેટ ટાપુમાં ૪,૭૫૭ મતદારો : ૫ બુથ પર આશરે ૫૦...
नव नियुक्त एसडीएम का स्वागत, योग शिक्षकों ने दी बधाई
योग शिक्षक प्रतिनिधि मंडल ने नव नियुक्त उपखंड अधिकारी दीपक खटाना को तालेड़ा में उनके पद ग्रहण पर...
মৰাণ তিলৈ গ্ৰাম্য বজাৰত আজিৰ পৰা আৰম্ভ গ্ৰীষ্মকালীন সাংস্কৃতিক প্ৰশিক্ষণ শিবিৰ। বিধায়ক।চক্ৰধৰ গগৈৰ অংশ গ্ৰহন।
ডিব্ৰুগড় জিলাৰ মৰাণ ৰাজহ চক্ৰ বিষয়াৰ কাৰ্য্যালয়ৰ অন্তৰ্গত তিলৈ গ্ৰাম্যবজাৰৰ প্ৰেক্ষাগৃহত আজিৰ পৰা...
जिला पुलिस अधीक्षक ने जिले वासियों को नवरात्रि से पहले दी बड़ी सौगात।
नमाना.जिला पुलिस अधीक्षक राजेंद्र मीणा ने जिले वासियों को नवरात्री से पहले दी बड़ी सौगात
...