મારા અસારવા વિધાનસભાના અસારવા વોર્ડમાં આવેલી નીલકંઠ મહાદેવની ચાલી ખાતે બાબા રામદેવપીરના ડાયરામાં અને ચમનપુરા વિસ્તારમાં તેજાજી કાળુજીની ચાલી ખાતે બાબા રામદેવપીરના સંતવાણી કાર્યક્રમમાં કોર્પોરેટરશ્રીઓ, સંગઠનના પદાધિકારીશ્રીઓ અને કાર્યકર્તાઓ સાથે સહભાગી થયો.